રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા30 મે, 2025| Super Admin

પાલનપુર લક્ષ્મીપુરા વાડી રોડ પર વરસાદી પાણી ભરાતા રહીશોને હાલાકી

પાલનપુર લક્ષ્મીપુરા વાડી રોડ પર વરસાદી પાણી ભરાતા રહીશોને હાલાકી

પાલનપુર લક્ષ્મીપુરા પટેલ સમાજની વાડીને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તો તંત્ર દ્વારા આ પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહે છે. પાલનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ પાલનપુર લક્ષ્મીપુરા પટેલ સમાજની વાડી ને જોડતા માર્ગ ઉપર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ રહે છે જેથી તંત્ર દ્વારા સોષ કૂવો તો બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પાણી ઉતરતું નથી જેના કારણે મુખ્ય રોડ ઉપર જ પાણી ભરાઈ રહે છે. જેથી સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા ત્યાંના સ્થાનિક રહીશોને તેમજ રાહદારી અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે તો તંત્ર દ્વારા આ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર