રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા4 જાન્યુઆરી, 2025| Super Admin

કાંકરેજ તાલુકામાં ત્રીજા દિવસે લોકોએ સજ્જડ બંધ રાખી આક્રોશ વ્યકત કર્યો

કાંકરેજ તાલુકામાં ત્રીજા દિવસે લોકોએ સજ્જડ બંધ રાખી આક્રોશ વ્યકત કર્યો
શિહોરી થરા કંબોઈ મોટા ગામોમાં લોકો બંધ પાળી એકઠા થયા આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના એક તરફી વિભાજન કરી ઓગડ નવો જિલ્લો બનાવવાને બદલે વાવ- થરાદ જિલ્લો બનાવી કાંકરેજ તાલુકાનો તેમાં સમાવેશ કરતાં કાંકરેજ તાલુકાના શિહોરી થરા કંબોઈ સહિત એક્સોથી વધુ નગર ગામોમાં ભારે આક્રોશનો જુવાળ પેદા થયો છે. કાંકરેજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં તે પાટણ જિલ્લામાં અથવા બનાસકાંઠા જિલ્લામાં હોવો જોઇએ પરંતુ કોઈપણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર વાવ- થરાદ જિલ્લામાં આઠ તાલુકા અને ચાર નગરપાલિકા જ્યારે જુના બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકા અને બે નગર પાલિકા રાખવામાં આવી લોકો કહે છે કે આ રાજકીય ડ્રામા બાજી કરી લોકોને રેલ્વેની જેમ ગુમરાહ કરી લાગ્યું ટી તીર નહિતર તુક્કો એવી હાલત કરી છે. ગઇકાલે કાંકરેજ તાલુકાના થરા કંબોઈ નગરમાં લોકોએ સંયમભૂ સજ્જડ બંધ રાખી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો અને કહ્યું હતું કે,જો આનું યોગ્ય પરિણામ નહીં મળે તો આખા તાલુકાની પ્રજા ઉગ્ર વિરોધ કરી સરકારની ઉંઘ ઉડાડશે.કાંકરેજ તાલુકાની પ્રજા વેદના બાબતે સહકારી ખેડૂત આગેવાનો ચુપકીદી સામે પણ અનેક સવાલો થઈ રહયા છે.ગઈકાલના સજજડ બંધના પ્રત્યાઘાત રાજ્યકક્ષાએ પડયા હોવાનું ચર્ચાના ચકડોળે છે કારણકે ગ્રામ તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણીઓના પડઘમ વાગે તો આ પ્રજાનો આક્રોશ નડે એટલે કેટલાક વિશ્લેષકો એવુ કહે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

સંબંધિત સમાચાર