મેઘરજ: પંથકમાં કૂવામાં ખાબકેલી ત્રણ નીલગાયોને વન વિભાગ અને જીવદયા ટ્રસ્ટના સંયુક્ત ઓપરેશન દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવી છે. ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલી આ ત્રણેય નીલગાયોને બાદમાં તેમના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
મેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ

સંબંધિત સમાચાર
અરવલ્લીઈડરમાં ખાખીની મોટી કાર્યવાહી: રાજસ્થાનથી લવાતો લાખોનો વિદેશી દારૂ ફિલ્મી ઢબે ઝડપાયો, ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત!
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લી કલેક્ટરની મોટી ઇસરોલ મુલાકાત: રિસર્વે અને ભૂમિ સીમાંકન પ્રોજેક્ટનું નિરીક્ષણ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઇડરમાં માસૂમ કેવલજીની હત્યા: જમીન વિવાદ અને અંધશ્રદ્ધાનો પર્દાફાશ, ગ્રામજનોમાં રોષ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લીના મેઘરજમાં ઓછા વરસાદથી પાકને નુકસાન: ખેડૂત એકતા મંચે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી
1 અઠવાડિયા પહેલા
