મેઘરજ: પંથકમાં કૂવામાં ખાબકેલી ત્રણ નીલગાયોને વન વિભાગ અને જીવદયા ટ્રસ્ટના સંયુક્ત ઓપરેશન દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવી છે. ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલી આ ત્રણેય નીલગાયોને બાદમાં તેમના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
મેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીના ધનસુરા પોલીસ મથકે સરપંચ સામે ફરિયાદ: ખડોલ સરપંચ સહિત ૪ શખ્સો સામે મારપીટ અને ધમકીનો ગુનો દાખલ
3 દિવસ પહેલા
અરવલ્લીભિલોડામાં મોંઘવારી, બેરોજગારી અને પેપરલીક મુદ્દે કોંગ્રેસના ધરણાં, કાર્યકરોની અટકાયત
5 દિવસ પહેલા
અરવલ્લીકોંગ્રેસ આક્રમક મૂડમાં: શામળાજીમાં મોંઘવારી વિરુદ્ધ રેલી યોજી સરકારને ઘેરી
5 દિવસ પહેલા
અરવલ્લીમોડાસામાં દારૂ ભરેલી કાર સાથે સાર્વજનિક હોસ્પિટલનો કર્મી ઝડપાયો
6 દિવસ પહેલા
