મેઘરજ: પંથકમાં કૂવામાં ખાબકેલી ત્રણ નીલગાયોને વન વિભાગ અને જીવદયા ટ્રસ્ટના સંયુક્ત ઓપરેશન દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવી છે. ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલી આ ત્રણેય નીલગાયોને બાદમાં તેમના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
મેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ

સંબંધિત સમાચાર
અરવલ્લીતંત્રની ઘોર બેદરકારી: મોડાસામાં ખુલ્લા વાયરથી ગાયનું મોત
1 દિવસ પહેલા
અરવલ્લીશામળાજી બોર્ડર પર પોલીસ એક્શન: ઇનોવા કારમાંથી દારૂનો જથ્થો પકડાયો
3 દિવસ પહેલા
અરવલ્લીઈડરમાં ભાજપ કાર્યકર્તા સંમેલન: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી
3 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા બજારમાં આખલા યુદ્ધ: વેપારીઓ અને રાહદારીઓમાં મચી ભારે અફરાતફરી
1 અઠવાડિયા પહેલા
