મેઘરજ: પંથકમાં કૂવામાં ખાબકેલી ત્રણ નીલગાયોને વન વિભાગ અને જીવદયા ટ્રસ્ટના સંયુક્ત ઓપરેશન દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવી છે. ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલી આ ત્રણેય નીલગાયોને બાદમાં તેમના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
મેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ

સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી ચેકપોસ્ટ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: લક્ઝરી બસના ગુપ્ત ખાનામાંથી ₹21.62 લાખનો દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીમોડાસાના લીંભોઈ શનિ મંદિરે શનિ જયંતિની ભવ્ય ઉજવણી
4 દિવસ પહેલા
અરવલ્લીમિલિંદ બાપનાએ અરવલ્લી કલેક્ટરનો પદભાર સંભાળ્યો: વિદાય લેનાર કલેક્ટર પ્રશાસ્થી પારેકે આવકાર્યા
5 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લાના દેવની મોરી ડેમમાં બાઈક સાથે 3 યુવકો પડ્યા : શામળાજી 108 ટીમે એક યુવકનો જીવ બચાવ્યો
6 દિવસ પહેલા
