મેઘરજ: પંથકમાં કૂવામાં ખાબકેલી ત્રણ નીલગાયોને વન વિભાગ અને જીવદયા ટ્રસ્ટના સંયુક્ત ઓપરેશન દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવી છે. ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલી આ ત્રણેય નીલગાયોને બાદમાં તેમના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
મેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીની ૫૫ ગ્રામ પંચાયતો 'ટીબી મુક્ત' જાહેર: સરપંચોનું સન્માન કરાયું
2 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા પોલીસની મોટી કાર્યવાહી: ૨૦ વર્ષથી ફરાર છેડતીના આરોપીને દબોચ્યો
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી LCBની મોટી સફળતા: વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે ₹7.59 લાખનો મુદ્દામાલ જપ્ત
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના મેઘરજના ખેડૂતો સાથે લાખોની ઠગાઈ, ટ્રેક્ટર ભાડાના નામે 3 શખ્સો સામે ગુનો નોંધાયો
1 અઠવાડિયા પહેલા
