રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા24 એપ્રિલ, 2025| Super Admin

જમ્મુ-કાશ્મીર આંતકી હુમલાનો પાલનપુરમાં વિરોધ, આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આવેદનપત્ર આપ્યું

જમ્મુ-કાશ્મીર આંતકી હુમલાનો પાલનપુરમાં વિરોધ, આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આવેદનપત્ર આપ્યું

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા માં 28 પ્રવાસીઓના મોતને લઈને દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે પાલનપુરમાં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આંતકી હુમલાના વિરોધમાં કલેકટરને આવેદન પત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને હિંદુ પ્રવાસીઓની ગોળી મારી આંતકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરનો હિંદુ સમાજ હચમચી ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર કલેકટર કચેરીએ રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર અપાયુ હતું. જેમાં હુમલો કરનારા આતંકીઓને ઝડપી લઈ ફાંસી આપવાની માંગ કરાઈ હતી. આ પ્રસંગે હિન્દુત્વવાદી સરકારને ડુંગળી બટાકા માટે નહીં પણ આંતકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ખોબલે ખોબલે વોટ આપ્યા હોવાનું જણાવી તાકીદે આતંકીઓ સામે કઠોર પગલાં ભરવાની માંગ કરાઈ હતી.

સંબંધિત સમાચાર