રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
અરવલ્લી14 સપ્ટેમ્બર, 2026| Super Admin

અરવલ્લીમાં મેઘમહેર: મેઘરજમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

અરવલ્લીમાં મેઘમહેર: મેઘરજમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના મેઘરજ પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અતિશય પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સાર્વત્રિક વરસાદના પગલે મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને વાહનચાલકો અને રાહદારીઓને આવનજાવન કરવામાં ભારે હાલાકી પડી હતી. પાણી ભરાવાની આ સમસ્યાથી જનજીવન અસ્થાયી રૂપે પ્રભાવિત થયું છે. જો કે, બીજી બાજુ આ સારો વરસાદ થવાથી ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છે, જેથી અન્નદાતાઓમાં રાહતની લાગણી પણ જોવા મળી રહી છે.

ટેગ્સ:#arvalli

સંબંધિત સમાચાર