દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરુ કરાઈ છે. દિયોદર પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને પરિવારના અન્ય સભ્યોના પણ નિવેદન લીધા છે, સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસે પીએમ માટે મૃતદેહ ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. જે પરિવારના સભ્યોએ આપઘાત કર્યો છે તેની પાછળનું સાચું કારણ હજી સામે આવ્યું નથી, પોલીસ આ મામલે તપાસ કરી છે, અને મૃતકોના મોબાઈલ ફોન પણ પોલીસે તપાસ માટે લીધા છે, આપઘાતને લઈ પોલીસ તપાસ કરશે ત્યારે સાચુ કારણ સામે આવશે.
દિયોદરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ મોતની છલાંગ લગાવી; કારણ અંકબંધ

ટેગ્સ:#Emergency Response#Banaskantha District#Family Tragedy#Gujarat News#Mobile Phone Seizure#Tragedy & Emergency#Deodar Police Inquiry#Preliminary Investigation#Deodar Town#Medical & Forensics
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા પંચાયત ચૂંટણીમાં મોટો ઉલટફેર : ૧૦ બેઠકોમાં સીમાંકન બદલાતા રાજકીય ગરમાવો વધ્યો
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ચૂંટણી જંગના શ્રીગણેશ : ફોર્મ ભરવાના ચોથા દિવસે 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
22 કલાક પહેલા
બનાસકાંઠાભાજપનું મિશન વાવ-થરાદ: જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
23 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજ તાલુકા પંચાયત જંગ : ભાજપ-આપના ૨-૨ અને ૧ અપક્ષ સહિત કુલ ૫ ફોર્મ ભરાયા
23 કલાક પહેલા
