Family Tragedy

દિયોદરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ મોતની છલાંગ લગાવી; કારણ અંકબંધ  

દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરુ…

દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

સગીરાની લાશ ને પી.એમ અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ લવાઈ; દિયોદરના લુદરા ગામની ગુમ સગીરાનો દેવપુરા નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતા…

થરાદમાં 3 દીકરીઓના પિતા નર્મદા કેનાલમાં પડતાં મોત નીપજ્યું

થરાદના ત્રણ દીકરીઓના પિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાલી વારસોને સોપ્યો…

વિમાન દુર્ઘટનામાં પતિ બાદ આજે પત્નીનો મૃતદેહ વતન લવાયો

ગતરોજ પતિ બાદ આજે પત્નીની અંતિમ વિધિ કરાઈ; અમદાવાદ વિમાન  દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ કાળનો કોળિયો બન્યું હતું. ત્યારે ગત…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની પાયલ ખટીક્નું દુઃખદ અવસાન

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપી, મદદની ખાત્રી આપી  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા પુત્રનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત

પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો; અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા અને પુત્રનું…

અમદાવાદ પ્લેન ક્રેશમાં પાલનપુરના 2 મુસાફરો હતા સવાર; પુત્રને મળવા લંડન જઈ રહ્યું હતું

પુત્રને મળવા લંડન જઈ રહ્યું હતું ઠક્કર દંપતિ; અમદાવાદ થી લંડન જઇ રહેલ પ્લેન ટેક ઓફ થયા બાદ ક્રેશ થયું…

દાંતીવાડાના લાખનાસર ગામે કૌટુંબિક કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવતા અરેરાટી

દાંતીવાડાના લાખનાસર ગામે બારોટ સમાજના કૌટુંબિક કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવતાં ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જેમાં પહેલા કાકા…

ચંડીસર રેલવે ફાટક પાસે ભૂંડને બચાવવા જતા બાઇક સ્લીપ ખાઇ ગયું; શિક્ષકનુ મોત

અકસ્માતમાં ગંભીર ઘાયલ કુંભલમેર ગામના શિક્ષકનુ મોત નિપજ્યુ… કચ્છના રાપરમાં નોકરી કરતા મૃતક શિક્ષક વેકેશનને લઇ વતનમાં આવ્યા હતા; પાલનપુર…

ભીલડી હાઈવે પર અર્ટીગા ગાડી ટ્રક સાથે ટકરાતા બેના મોત; ત્રણને ઈજા

પાલનપુરથી કંડલા જતા નેશનલ હાઇવે ભીલડી એસબીઆઈ બેન્ક આગળ અર્ટીગા ગાડી ટ્રક સાથે ટકરાતા બેના મોત થયા હતા. જ્યારે અન્ય…