બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા મહારાષ્ટ્રના નાશિક TCS કંપનીમાં બનેલ ઘટના અનુસંધાને અને જેહાદી માનસિકતા વિરુદ્ધ શુક્રવારના રોજ પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
1 કલાક પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
1 કલાક પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
2 કલાક પહેલા
પાટણપાટણ તંત્રની બેદરકારી સામે આવી, ઢોર ડબ્બામાં 4 ગાયોના મોત મામલે તપાસની માંગ
1 દિવસ પહેલા
