બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા મહારાષ્ટ્રના નાશિક TCS કંપનીમાં બનેલ ઘટના અનુસંધાને અને જેહાદી માનસિકતા વિરુદ્ધ શુક્રવારના રોજ પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણના જલારામ મંદિર પાસે વીજ ડીપીમાં આકસ્મિક આગ લાગતા અફડાતફડી મચી
2 દિવસ પહેલા
પાટણચાણસ્મામાં વ્યાજખોરોનો આતંક: 4 લાખ સામે 14.49 લાખ વસૂલ્યા
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે આવકના દાખલા માટે અરજદારોનો ધસારો
3 દિવસ પહેલા
