બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા મહારાષ્ટ્રના નાશિક TCS કંપનીમાં બનેલ ઘટના અનુસંધાને અને જેહાદી માનસિકતા વિરુદ્ધ શુક્રવારના રોજ પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
પાટણપાટણ નજીકથી રૂ.૧૧ લાખનો અફીણનો જથ્થો પકડાયો, ANTF ની ટીમે બેની ધડપકડ કરી
3 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા પંચાયતની ૭ સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી
3 દિવસ પહેલા
પાટણપાટણ હોટલ મર્ડર કેસ: ઝડપાયેલા આરોપીઓનું પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન
3 દિવસ પહેલા
પાટણપાટણ કોંગ્રેસ આવી રસ્તા પર: દિલ્હીમાં પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો
3 દિવસ પહેલા
