રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા30 જૂન, 2025| Super Admin

ધાનેરી ગોઢ ગામમાં બે બાળકોના ભેદી બીમારીથી મોત થતાં હાહાકાર

ધાનેરી ગોઢ ગામમાં બે બાળકોના ભેદી બીમારીથી મોત થતાં હાહાકાર

દાંતીવાડા તાલુકાના ધાનેરી અને ગોઢ ગામે શનિવારે બે બાળકોના ભેદી બીમારીથી મોત થયા હતા. જ્યારે ત્રીજા બાળકને સમયસર સારવાર મળતા બચી ગયું હતું. બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ભય સાથેશોક પ્રસરી ગયો છે.ધાનેરી ગામના રિયાન આશાબેન ભવેશભાઈ બેરા અને ગોઢ ગામની વિશ્વા જગદીશભાઈ પટેેલને ભેદી બીમારી થઈ હતી. જેમણે જીવ ગુમાવ્યો છે. રિયાનના શરીર ઉપર ચાઠા પડી ગયા હતા. બંને બાળકોના જન્મને હજુ એક વર્ષ થયું નથી. રિયાનનો જન્મ 6 મે 2023ના થયો હતો. ​​​​​​​વિશ્વાનો જન્મ 10 ઓગસ્ટ 2023ના થયો હતો.એક જ દિવસે બે બાળકોના મોતથી ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રીજા એક બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તે બાળક સ્વસ્થ થયું છે. ચોમાસાની શરૂઆતમાં જ આવી ઘટના બનતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.તાલુકામાં વાઇરલ રોગચાળાનો ફેલાવો વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગામડાઓમાં યોગ્ય દેખરેખ રાખતા નથી. સરકારી દવાખાાઓમાં તબીબો હાજર હોવા છતાં સ્ટાફની બેદરકારીથી સારવાર વ્યવસ્થા ખોરવાઈ છે. બે બાળકોના મોતની ઘટના અંગે આરોગ્ય વિભાગ અજાણ હોવાનું સામે આવ્યું છે.

સંબંધિત સમાચાર