વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ ધરણીધર કૃષિ બજાર માર્કેટયાર્ડ માં હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વેપારી મિત્રો તથા માર્કેટયાર્ડ માં આવતાં ખેડૂત ભાઈઓ મજૂર ભાઈઓ અને અન્ય સંબંધિત લોકોને જાણ કરવામાં આવે છે કે વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને તા. 01-03-2025 રવિવારથી તા. 04-03-2025 બુધવાર સુધી માર્કેટયાર્ડ ઢીમામાં રજા જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં ખરીદી-વેચાણ તેમજ અન્ય તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે તેથી ખેડૂત ભાઈઓએ પોતાના માલની આવક અંગે નોંધ લેવા સૂચના આપવામાં આવે છે નોંધનીય છે કે તા. 05-03-2025 ગુરુવારથી માર્કેટયાર્ડ ઢીમાની કામગીરી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.
ધરણીધર કૃષિ બજાર ઢીમામાં હોળી-ધૂળેટી નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરામાં તબીબી બેદરકારીનો આક્ષેપ : કે.જી. હોસ્પિટલમાં ઓપરેશન બાદ ૨૮ વર્ષીય યુવતીનું મોત
1 કલાક પહેલા
વાવ-થરાદવાવના મંડીચોકમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ
3 કલાક પહેલા
વાવ-થરાદથરાદમાં કોંગ્રેસના ‘લોકશાહી બચાવો’ ધરણાથી રાજકારણ ગરમાયું
1 દિવસ પહેલા
વાવ-થરાદવાવ કોર્ટનો મહત્વનો ચુકાદો : ટડાવના 3 આરોપીઓને 1 વર્ષની કેદની સજા હુકમ કર્યો
1 દિવસ પહેલા
