રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
વાવ-થરાદ28 ફેબ્રુઆરી, 2026| Super Admin

ધરણીધર કૃષિ બજાર ઢીમામાં હોળી-ધૂળેટી નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે

ધરણીધર કૃષિ બજાર ઢીમામાં હોળી-ધૂળેટી નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે

વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ ધરણીધર કૃષિ બજાર માર્કેટયાર્ડ માં હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વેપારી મિત્રો તથા માર્કેટયાર્ડ માં આવતાં ખેડૂત ભાઈઓ મજૂર ભાઈઓ અને અન્ય સંબંધિત લોકોને જાણ કરવામાં આવે છે કે વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને તા. 01-03-2025 રવિવારથી તા. 04-03-2025 બુધવાર સુધી માર્કેટયાર્ડ ઢીમામાં રજા જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં ખરીદી-વેચાણ તેમજ અન્ય તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે તેથી ખેડૂત ભાઈઓએ પોતાના માલની આવક અંગે નોંધ લેવા સૂચના આપવામાં આવે છે નોંધનીય છે કે તા. 05-03-2025 ગુરુવારથી માર્કેટયાર્ડ ઢીમાની કામગીરી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.    

સંબંધિત સમાચાર