વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ ધરણીધર કૃષિ બજાર માર્કેટયાર્ડ માં હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વેપારી મિત્રો તથા માર્કેટયાર્ડ માં આવતાં ખેડૂત ભાઈઓ મજૂર ભાઈઓ અને અન્ય સંબંધિત લોકોને જાણ કરવામાં આવે છે કે વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને તા. 01-03-2025 રવિવારથી તા. 04-03-2025 બુધવાર સુધી માર્કેટયાર્ડ ઢીમામાં રજા જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં ખરીદી-વેચાણ તેમજ અન્ય તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે તેથી ખેડૂત ભાઈઓએ પોતાના માલની આવક અંગે નોંધ લેવા સૂચના આપવામાં આવે છે નોંધનીય છે કે તા. 05-03-2025 ગુરુવારથી માર્કેટયાર્ડ ઢીમાની કામગીરી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.
ધરણીધર કૃષિ બજાર ઢીમામાં હોળી-ધૂળેટી નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે

સંબંધિત સમાચાર
વાવ-થરાદચુસ્ત પોલીસ પેટ્રોલિંગ: પોક્સોના ગુનેગારોને ત્વરિત ઝડપી પાડતી વાવ પોલીસ
1 દિવસ પહેલા
વાવ-થરાદસુઈગામ પંથકમાં ગૌરવપૂર્ણ ક્ષણ: જનગણના-૨૦૨૭ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષક સન્માનિત
3 દિવસ પહેલા
વાવ-થરાદથરામાં ઈકો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ.5.62 લાખનો મુદ્દામાલ કબજે
4 દિવસ પહેલા
વાવ-થરાદવાવના ચાંદરવાની ઘરફોડ ચોરીમાં સામેલ ૩ તસ્કરો ઝડપાયા
4 દિવસ પહેલા
