ઉપરવાસમાં વરસાદ થતાં રવિવાર તા.22-6-2025, થી લોક માતા સરસ્વતી નદીમાં જળ દેવતાનું આગમન થયું છે. મોરીયા નજીક ના સરસ્વતી - અર્જુની સંગમ સ્થળ થી સરસ્વતી નદીના નિર મુક્તેશ્વર ડેમ તરફ પ્રયાણ કર્યું છે. ઉપરાંત સિસરાણા નજીક પસાર થતી જોયણ નદી માં ખુબજ લાંબા સમયે નવાં નિર આવ્યાં છે. ચોમાસાના શુભારંભ માં રાજસ્થાન, સાબરકાંઠા તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતા થઈને પસાર થતી સરસ્વતી નદીમાં જળ દેવતાનું આગમન થતાં તાલુકાના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે.
વડગામ ના ધાન્ધારની ધરતીપર લોકમાતા સરસ્વતીનું આગમન

ટેગ્સ:#vadgam#Sabarkantha District#Community Celebration#Lokmata Saraswati#Monsoon Rains#Water Deity#Saraswati River#Mukteshwar Dam#Joyan River#Hydrological Changes
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી પોલીસ એક્શનમાં : આકોલીની પરિણીતા ત્રણ સંતાનો સાથે ગુમ થતાં તપાસ શરૂ
13 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર સિવિલમાં કમાલ: ગોળા-જલોત્રા નજીક ઘાયલ યુવાનની ફેફસાની સફળ સર્જરી
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ગાયત્રી મંદિર હાઇવે પર બે ગાયોની લડાઈ બની જીવલેણ, એકનું મોત
14 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના સકલાણામાં ગોઝારો અકસ્માત: વીજ વાયર પડતાં પિતા-પુત્રનું મોત
14 કલાક પહેલા
