Saraswati River

પાટણના વામૈયાથી કમલીવાડા વચ્ચે આવતી સરસ્વતી નદી ઉપર ડીપ બનાવવા માંગ ઉઠી

પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક દ્રારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક શૈલેષભાઈ નાયી…

સિદ્ધપુર હીરાબા સરોવરની રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુલાકાત લીધી

મંત્રીએ સરસ્વતી નદીના તટ પર નિર્માણ પામી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-2ના કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા…

વડગામના મુક્તેશ્વર ડેમ જમણા કાંઠાની મુખ્ય નહેરનું સફાઈ કામ સંદર્ભે ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો

વડગામ તાલુકાના 110 ગામોની જીવાદોરી લોકમાતા સરસ્વતી નદી પર મુક્તેશ્વર મહાદેવ તિર્થ સ્થાન નજીક વર્ષો પહેલાં ડેમનું નિર્માણ કાર્ય કરવામાં…

સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ

સિદ્ધપુરમાં કુંવારીકા મા સરસ્વતીની કૃપમાં ભરાતા પરંપરાગત કાવ્યોકના એટલે કે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. ગુજરાત…

વષૅ ૨૦૨૪ મા સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાને પગલે ચાલુ વર્ષે એલર્ટ બનતું તંત્ર

ગણેશ વિસર્જન માટે ડેમ નજીક કૃત્રિમ કુડ બનાવવામાં આવ્યો; પાટણમાં સરસ્વતી નદી કાંઠે આનંદેશ્વર મહાદેવ નજીક ગણેશ વિસર્જન માટે વિશેષ…

પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પાટણ પોલીસ

બનાસકાંઠા જિલ્લાના ત્રણ શખ્સોને ચોરીના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર…

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર

મુક્તેશ્વર ડેમના 4 દરવાજા ખોલાયા:સરસ્વતી નદીમાં પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા લોકો નજારો જોવા ઉમટ્યા: તંત્રએ સતર્ક રહેવા આપી સૂચનાચ…

સરસ્વતી નદીમાં પાણીની આવક વધતાં ડેમ નો એક દરવાજો ખોલ્યો

નદી વિસ્તારના લોકોને સચેત રહેવા સુચના આપવામાં આવી; પાટણના સરસ્વતી ડેમમાં પાણીની આવક વધતા શનિવારે સવારે 10:30 કલાકે ડેમનો એક…

પાટણ ધારાસભ્યની રજુઆત ને પગલે રાજય સરકાર દ્વારા પાટણની સરસ્વતી નદીમાં નમૅદાનું પાણી છોડાયું

પાટણ ધારાસભ્ય સહિત કોગ્રેસના આગેવાનો એ નમૅદાના નીરના વધામણા કરી રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો; પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં…

સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીરના વધામણાં કરતાં કેબિનેટ મંત્રી

માં સરસ્વતીના દર્શન કરી વિસ્તારની સુખ શાંતિ માટે માટે પ્રાર્થના કરાઈ; સિધ્ધપુર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે રવિવારે…