આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટરએસ્ટ્રીફાઈડ વેજીટેબલ ફેટ (લુઝ)નો રૂ. ૧૫,૯૦૦ની કિંમતનો કુલ ૫૩ કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ૭૪,૬૪૦ રૂપિયાનો ૧૪૨ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.- હોમ
- /Uncategorized
- /બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચડોતર ખાતે ઘી અને વેજીટેબલ ફેટનો જથ્થો કરાયો સીઝ
બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચડોતર ખાતે ઘી અને વેજીટેબલ ફેટનો જથ્થો કરાયો સીઝ

કુલ ૭૪,૬૪૦ રૂપિયાનો ૧૪૨ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ
બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી, ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુકત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામ વાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં અમુલ પ્યોર ઘી ૧૫ કિલો પેકિંગના ૬ ડબ્બા મળીને કુલ ૮૯ કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. કુલ ૫૮,૭૪૦ની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો.
આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટરએસ્ટ્રીફાઈડ વેજીટેબલ ફેટ (લુઝ)નો રૂ. ૧૫,૯૦૦ની કિંમતનો કુલ ૫૩ કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ૭૪,૬૪૦ રૂપિયાનો ૧૪૨ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટરએસ્ટ્રીફાઈડ વેજીટેબલ ફેટ (લુઝ)નો રૂ. ૧૫,૯૦૦ની કિંમતનો કુલ ૫૩ કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ૭૪,૬૪૦ રૂપિયાનો ૧૪૨ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
