રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2025| Super Admin

વાવની અમરપુરા (બીયોક) મુખ્ય કેનાલની સાઈડમાં 50 ફૂટનું ગાબડું કેનાલ માટે ખતરારૂપ

વાવની અમરપુરા (બીયોક) મુખ્ય કેનાલની સાઈડમાં 50 ફૂટનું ગાબડું કેનાલ માટે ખતરારૂપ

વાવ થી બીયોક રોડ પર 15 કિં.મી ના અંતરે કોટરવાડા ની મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે. જે કેનાલનું પાણી થરાદ થઈ વાયા રાજસ્થાન પહોચી રહ્યું છે. ત્યારે મેઘ તાંડવઃ ને લઈ બે દિવસ અગાઉ કેનાલની બાજુનો સર્વિસ રોડ પાણીના લીધે ધોવાઈ જતાં બાજુમાં 50 ફૂટ થી ઊંડું ગાબડું કેનાલ માટે ખતરા રૂપ ભય જનક બની ગયું છે. જો આ ગાબડું કેનાલ તોડી કેનાલ વચ્ચે ગાબડું વધુ મોટું થઈ જાય તો નર્મદા ની મુખ્ય કેનાલ નું પાણી વાવ તાલુકાના ગામો માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે. જે પૂર્વ નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળનું જાત નિરીક્ષણ કરાવી આ 50 ફૂટ ઊંડા ગાબડાનું પુરાણ કરાવે તેવી આ વિસ્તારના લોકોની તેમજ ખેડૂતો ની ઉગ્ર માંગ છે. હાલ માં આ માર્ગ પર થી પસાર થતા રાહદરી ઓ તેમજ વાહન ચાલકો માટે બંધ કરવો હિતાવહ છે આ ગાબડું મોટી હોનારત સર્જી શકે છે.

સંબંધિત સમાચાર