ચૂંટણી પંચના નિયમો મુજબ, માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થવાના કિસ્સામાં તે બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન સુધીનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીની ૫૫ ગ્રામ પંચાયતો 'ટીબી મુક્ત' જાહેર: સરપંચોનું સન્માન કરાયું
2 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા પોલીસની મોટી કાર્યવાહી: ૨૦ વર્ષથી ફરાર છેડતીના આરોપીને દબોચ્યો
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી LCBની મોટી સફળતા: વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે ₹7.59 લાખનો મુદ્દામાલ જપ્ત
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના મેઘરજના ખેડૂતો સાથે લાખોની ઠગાઈ, ટ્રેક્ટર ભાડાના નામે 3 શખ્સો સામે ગુનો નોંધાયો
1 અઠવાડિયા પહેલા
