ચૂંટણી પંચના નિયમો મુજબ, માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થવાના કિસ્સામાં તે બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન સુધીનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ

સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસામાં પ્રેરણીય કિસ્સો: સરકારી આદેશનું પાલન કરી મંદિરનું દબાણ સ્વેચ્છાએ હટાવાયું
23 કલાક પહેલા
અરવલ્લીમોડાસાનું સાકરીયા તસ્કરોના નિશાને: એકસાથે 15થી વધુ ખેતરોમાં કેબલ ચોરી થતા ખેડૂતોમાં ભારે રોષ
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં એ.સી.બી.નો સપાટો: રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા વહીવટી તંત્રમાં ફફડાટ
6 દિવસ પહેલા
અરવલ્લીસાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં SOGની મેગા સ્ટ્રાઈક: જુના રામપુરામાં હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું
1 અઠવાડિયા પહેલા
