ચૂંટણી પંચના નિયમો મુજબ, માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થવાના કિસ્સામાં તે બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન સુધીનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ

સંબંધિત સમાચાર
અરવલ્લીસાબરકાંઠા પોલીસની મોટી કાર્યવાહી: વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 8 કિલો ગાંજો સાથે એકની ધરપકડ
6 દિવસ પહેલા
અરવલ્લીચૂંટણી પૂર્વે મોટો વળાંક : પૂર્વ IPS મનોજ નિનામા ભાજપમાં સામેલ, અરવલ્લીનું સમીકરણ બદલાશે
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડરની દીકરીનો ડંકો : IGNOUમાં ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીસાબરકાંઠા: ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ, વડાલી તાલુકા પંચાયતની સેન્સ પૂર્ણ
2 અઠવાડિયા પહેલા
