ચૂંટણી પંચના નિયમો મુજબ, માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થવાના કિસ્સામાં તે બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન સુધીનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ

સંબંધિત સમાચાર
અરવલ્લીતંત્રની ઘોર બેદરકારી: મોડાસામાં ખુલ્લા વાયરથી ગાયનું મોત
1 દિવસ પહેલા
અરવલ્લીશામળાજી બોર્ડર પર પોલીસ એક્શન: ઇનોવા કારમાંથી દારૂનો જથ્થો પકડાયો
3 દિવસ પહેલા
અરવલ્લીઈડરમાં ભાજપ કાર્યકર્તા સંમેલન: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી
3 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા બજારમાં આખલા યુદ્ધ: વેપારીઓ અને રાહદારીઓમાં મચી ભારે અફરાતફરી
1 અઠવાડિયા પહેલા
