ચૂંટણી પંચના નિયમો મુજબ, માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થવાના કિસ્સામાં તે બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન સુધીનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ

સંબંધિત સમાચાર
અરવલ્લીરખડતા પશુઓનો વધતો ત્રાસ: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આખલા યુદ્ધના લાઇવ દ્રશ્યોથી વેપારીઓ-રહીશો ભયભીત
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના ધનસુરા પોલીસ મથકે સરપંચ સામે ફરિયાદ: ખડોલ સરપંચ સહિત ૪ શખ્સો સામે મારપીટ અને ધમકીનો ગુનો દાખલ
3 દિવસ પહેલા
અરવલ્લીભિલોડામાં મોંઘવારી, બેરોજગારી અને પેપરલીક મુદ્દે કોંગ્રેસના ધરણાં, કાર્યકરોની અટકાયત
5 દિવસ પહેલા
અરવલ્લીકોંગ્રેસ આક્રમક મૂડમાં: શામળાજીમાં મોંઘવારી વિરુદ્ધ રેલી યોજી સરકારને ઘેરી
5 દિવસ પહેલા
