ચૂંટણી પંચના નિયમો મુજબ, માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થવાના કિસ્સામાં તે બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન સુધીનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીના ભિલોડા ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ; જીવદયા પ્રેમીએ ડુંગર વિસ્તારમાં સુરક્ષિત છોડ્યો
5 દિવસ પહેલા
અરવલ્લીમેઘરજ: ડિજિટલ અરેસ્ટની ધમકી આપી વેપારી પાસેથી 5 લાખ પડાવવાનો પ્રયાસ, સતર્કતાથી ઠગાઈ અટકી
5 દિવસ પહેલા
અરવલ્લીઈડરમાં ખાખીની મોટી કાર્યવાહી: રાજસ્થાનથી લવાતો લાખોનો વિદેશી દારૂ ફિલ્મી ઢબે ઝડપાયો, ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત!
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લી કલેક્ટરની મોટી ઇસરોલ મુલાકાત: રિસર્વે અને ભૂમિ સીમાંકન પ્રોજેક્ટનું નિરીક્ષણ
1 અઠવાડિયા પહેલા
