હક્કીક્ત માં માઇનોર માં સફાઈ થતી નથી. એક તરફ કેનાલ તૂટેલી હાલત માં છે. બીજી તરફ માઇનોર માં ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું છે. તેમ છતાં કેનાલમાં પાણી છોડતાં અસારા ગામના ખેડૂત રબારી માનાભાઈ કાળ ભાઈ ના 3 એકર જમીન માં વાવેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે કેનાલ રિપેરીગ અને સફાઈ કામ બાબતે જવાબદાર તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં રીપેર થતી નથી કે સફાઈ થતી નથી એજન્સી ને મળવાનું કહેવામાં આવે છે. આ બને વચ્ચે ગામના ખેડૂતો પીસાઈ રહ્યા છે. રવિ સિઝન માં ભારે મુશ્કેલી ઓ ભોગવી રહ્યા છે.- હોમ
- /Uncategorized
- /વાવની ચતરપુરા માઇનોર કેનાલ છેલ્લા 3 વર્ષથી રીપેર થતી નથી ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું
વાવની ચતરપુરા માઇનોર કેનાલ છેલ્લા 3 વર્ષથી રીપેર થતી નથી ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું

અસારા ગામના જાગૃત ખેડૂત રબારી કુંવરા ભાઈ વેરસી ભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચ થી નેસડા ડિસ્ટ્રી માંથી ચતરપુરા માઇનોર બનાવવામાં આવી છે. જે માઇનોર નું છેલ્લા 3 વર્ષે થી રિપેરીગ કામ થતું નથી. જેને લઈ ને માઇનોર માં ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું છે જો કે ગામ લોકો ના જણાવ્યા અનુસાર કેનાલ ની સફાઈ કામ ચોપડે ઉધરી જાય છે.
હક્કીક્ત માં માઇનોર માં સફાઈ થતી નથી. એક તરફ કેનાલ તૂટેલી હાલત માં છે. બીજી તરફ માઇનોર માં ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું છે. તેમ છતાં કેનાલમાં પાણી છોડતાં અસારા ગામના ખેડૂત રબારી માનાભાઈ કાળ ભાઈ ના 3 એકર જમીન માં વાવેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે કેનાલ રિપેરીગ અને સફાઈ કામ બાબતે જવાબદાર તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં રીપેર થતી નથી કે સફાઈ થતી નથી એજન્સી ને મળવાનું કહેવામાં આવે છે. આ બને વચ્ચે ગામના ખેડૂતો પીસાઈ રહ્યા છે. રવિ સિઝન માં ભારે મુશ્કેલી ઓ ભોગવી રહ્યા છે.
હક્કીક્ત માં માઇનોર માં સફાઈ થતી નથી. એક તરફ કેનાલ તૂટેલી હાલત માં છે. બીજી તરફ માઇનોર માં ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું છે. તેમ છતાં કેનાલમાં પાણી છોડતાં અસારા ગામના ખેડૂત રબારી માનાભાઈ કાળ ભાઈ ના 3 એકર જમીન માં વાવેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે કેનાલ રિપેરીગ અને સફાઈ કામ બાબતે જવાબદાર તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં રીપેર થતી નથી કે સફાઈ થતી નથી એજન્સી ને મળવાનું કહેવામાં આવે છે. આ બને વચ્ચે ગામના ખેડૂતો પીસાઈ રહ્યા છે. રવિ સિઝન માં ભારે મુશ્કેલી ઓ ભોગવી રહ્યા છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
