રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા27 એપ્રિલ, 2026| Super Admin

ઉનાવા માર્કેટયાર્ડ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીને લઈ આવતીકાલે હરાજી પ્રક્રિયા બંધ

ઉનાવા માર્કેટયાર્ડ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીને લઈ આવતીકાલે હરાજી પ્રક્રિયા બંધ

ઊંઝા વિભાગ તમાકુ વેપારી મંડળની માગણીને ધ્યાનમાં લઈ નિર્ણય 

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈ ઉનાવા માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. ઉનાવા માર્કેટયાર્ડ નજીક એચ પી હાઈસ્કુલ ખાતે આવતીકાલે ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બે સીટોનુ પરિણામ જાહેર થનાર છે. જેને લઈ ઊંઝા વિભાગ તમાકુ વેપારી મંડળની માગણીને ધ્યાનમાં લઈ તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ હોવાથી આવતીકાલે તા.28 એપ્રિલ 2026 મંગળવારના રોજ ઉનાવા માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. જેની નોંધ લેવા ઉનાવા માર્કેટયાર્ડ વેપારીઓ અને ખેડૂતોને નોંધ લેવા જણાવ્યું છે.

સંબંધિત સમાચાર