બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે, ધાનેરા હાઇવે નજીક આવેલા ખેડૂતના ખેતરમાં ઘાસચારો પડ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. ખેડૂત સહિત સ્થાનિક લોકો લાગેલ આગમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ખેડૂત પરિવાર દ્વારા નગરપાલિકાને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ધાનેરા પાલિકા ફાયર વિભાગ તત્કાલિક ખેડૂતના ખેતરમાં પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, આગ લાગવાના કારણે ખેડૂતને મોટુ નુકસાન પહોંચ્યું છે.- હોમ
- /Uncategorized
- /ધાનેરામાં ખેડૂતના ખેતરમાં પડેલા ઘાસ-ચારામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ
ધાનેરામાં ખેડૂતના ખેતરમાં પડેલા ઘાસ-ચારામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ

ધાનેરાના હાઇવે નજીક ખેડૂતના ખેતરમાં પડી રહેલા ઘાસચારામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. જેથી ધાનેરા પાલિકાના ફાયર ફાઈટરએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે, ધાનેરા હાઇવે નજીક આવેલા ખેડૂતના ખેતરમાં ઘાસચારો પડ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. ખેડૂત સહિત સ્થાનિક લોકો લાગેલ આગમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ખેડૂત પરિવાર દ્વારા નગરપાલિકાને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ધાનેરા પાલિકા ફાયર વિભાગ તત્કાલિક ખેડૂતના ખેતરમાં પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, આગ લાગવાના કારણે ખેડૂતને મોટુ નુકસાન પહોંચ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે, ધાનેરા હાઇવે નજીક આવેલા ખેડૂતના ખેતરમાં ઘાસચારો પડ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. ખેડૂત સહિત સ્થાનિક લોકો લાગેલ આગમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ખેડૂત પરિવાર દ્વારા નગરપાલિકાને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ધાનેરા પાલિકા ફાયર વિભાગ તત્કાલિક ખેડૂતના ખેતરમાં પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, આગ લાગવાના કારણે ખેડૂતને મોટુ નુકસાન પહોંચ્યું છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
