રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 ફેબ્રુઆરી, 2025| Super Admin

ડીસા તાલુકાના વડાવળ ગામે બનાસ નદીમાં ખોદકામ કરતાં મૂર્તિ નીકળી

ડીસા તાલુકાના વડાવળ ગામે બનાસ નદીમાં ખોદકામ કરતાં મૂર્તિ નીકળી
મૂર્તિ નીકળ્યા ના સમાચાર વાયુવેગે પ્રસરતા ગામ લોકો મુર્તિ જોવા ઉમટી પડ્યા; ડીસા તાલુકાના વડાવળ ગામે આવેલી બનાસ નદીમાં લીઝ સંચાલકો દ્વારા નદીમાંથી રેતી ભરવામાં આવી રહી છે. ત્યારે જેસીબી દ્વારા રેતી ભરી રહ્યા છે. તે દરમિયાન રેતી માં દટાયેલી મુર્તિ મળી આવી છે. વડાવળ માં બનાસ નદીમાં રેતી નું ખોદકામ દરમિયાન મૂર્તિ મળી આવ્યા ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મૂર્તિ જેવા ગામ લોકો પણ નદીમાં પહોંચ્યા હતા. આ અગાઉ પણ આ ગામ આવેલ જૈન દેરાસર નજીક સમારકામ કરતા વખતે પણ પણ કીમતી ધાતુ મળી આવી હતી. વડાવળ ગામનો ઈતિહાસ પૌરાણિક અને મૈત્રક કાળ સાથે જોડાયેલ છે. ત્યારે જૈન દેરાસર ના પાછળના ભાગે આવેલી બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો દ્વારા ખોદકામ કરતાં મૂર્તિ નીકળતા મોટી સંખ્યામાં ગામ લોકો સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે આ મૂર્તિ ક્યાંથી આવી અને કયા સમયની છે. તે વહીવટી તંત્ર દ્વારા તપાસ થાય તેવી માંગ છે.

સંબંધિત સમાચાર