પાલનપુરથી અમદાવાદ તરફ જતી કાર બ્રાહ્મણવાડા હાઈવે પર અકસ્માતનો ભોગ બની છે. આ ઘટના છેલ્લા ચાર દિવસમાં આ માર્ગ પર બનેલી બીજી દુર્ઘટના છે.ઘટના દરમિયાન કાર આગળ જઈ રહેલા બાઇક સવારે અચાનક બ્રેક મારી હતી. કાર ચાલકે બાઇક સવારને બચાવવા પ્રયાસ કર્યો, પરંતુ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ છે. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. આ અગાઉ પણ છેલ્લા ચાર દિવસમાં આ જ હાઈવે પર એક વાહન પલટી ખાવાની ઘટના બની હતી. સ્થાનિક તંત્ર દ્વારા માર્ગ સલામતી અંગે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે.
બ્રાહ્મણવાડા હાઈવે પર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી

ટેગ્સ:#Highway#steering#wheel#an accident#The car overturned#losing control#Brahmanwada#A car heading towards Ahmedabad#Another disaster#Two persons injured
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝા પાલિકા એક્શન મોડમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા કડક ચેતવણી
11 કલાક પહેલા
મહેસાણાવડનગરના ઐતિહાસિક મંદિરમાં વિવાદનો અંત: મધરાતે સરકારી પ્રશાસકે ચાર્જ સંભાળ્યો
11 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો: શોભાસણની સકર ડેરીમાંથી અખાદ્ય કેરી અને રસનો જથ્થો ઝડપાયો
11 કલાક પહેલા
મહેસાણાઊંઝાના કહોડામાં જન કલ્યાણ શિબિર યોજાઈ: ગ્રામજનોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો
12 કલાક પહેલા
