ઈડરની શેઠ સી. કે. સરસ્વતી મંદિરની NSSની ખાસ શિબિર બરવાવ ગામે યોજાઈ.જેનો સમાપન કાર્યક્રમ આંજણા ચૌધરી સમાજવાડી ખાતે યોજાયો. જે અંતર્ગત ગામ સફાઈ, ગ્રાહક સુરક્ષા અભિયાન, નેત્ર નિદાન કેમ્પ, વ્યસન મુક્તિની રેલી અને શેરી નાટક, 108 નું ડેમોસ્ટ્રેશન, ફાયર બ્રિગેડનો ડેમો, મહિલા સ્વાસ્થ માટે માર્ગદર્શન સહિતના અન્ય કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ શિબિરના સમાપન કાર્યક્રમમાં બરવાવ ગામના સરપંચશ્રી ચૌધરી પાયલબેન અલ્પેશભાઈ અને ગામના આગેવાનો, બરવાવ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ જયસ્વાલ અને શાળા પરિવાર, શેઠ સી.કે.સરસ્વતી મંદિરના આચાર્યા ડૉ.જે.એસ. કુંપાવત અને સમગ્ર શિક્ષકગણ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન N.S.S. ના પ્રોગ્રામ ઓફિસર્સ એમ.જે મકવાણા અને જી.જે.પટેલે કર્યું હતું.
સાબરકાંઠા14 ફેબ્રુઆરી, 2026
ઈડરની બરવાવ ગામે NSSની ખાસ શિબિર યોજાઈ

ટેગ્સ:#women's health#NSS Camp#Idar#Barwav village#Sheth C. K. Saraswati Temple#consumer protection campaign
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના અંતરિયાળ ગામોમાં રક્તદાનની સરવાણી : ૩૧ યુનિટ રક્ત એકત્ર કર્યું
1 દિવસ પહેલા
સાબરકાંઠાતંત્ર સજ્જ : પ્રાંતિજ હાઈવે પર મોકડ્રિલ યોજાઈ, અકસ્માત સમયે બચાવ કામગીરીનું જીવંત નિદર્શન કરાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
4 દિવસ પહેલા
