રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

ભાભરના મોતીસરી ગામે ગોગા મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટકયા

ભાભરના મોતીસરી ગામે ગોગા મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટકયા
મૂર્તિઓ અને છતર મળી કુલ રૂ.૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી; હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગત તા.18 ઓગસ્ટની રાત્રે ભાભર તાલુકાના મોતીસરી ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૧.૯૦ લાખની મૂર્તિઓ અને છતર ચોરી ગયા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ રાતના સુમારે દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કરી અજાણ્યા ચોર ઈસમોએ મંદિરમાં રહેલ ગોગા મહારાજની ચાંદીની મોટી મૂર્તિઓ ૨ તથા ચાંદીની નાની મૂર્તિઓ ૬ તથા ચાંદીના નાના મોટા છતર ૨૦ મળી કુલ આશરે ૪ કીલો ચાંદીની ગોગા મહારાજની મૂર્તિઓ-છતર (કિ.રૂ.૧,૭૫,૦૦૦) તથા સોનાનું એક છતર(કિ.રૂ.૧૫૦૦૦) મળી કુલ રૂ.૧,૯૦,૦૦૦ નો મુદ્દામાલ ચોરી ગયેલ.આ બાબતે ભાભર પોલીસ મથકે રામાજી વાલાજી ઠાકોરે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી પીઆઈ એસ.ડી.ચૌધરીએ ડોગ સ્કોડ સહિતની ટીમો બોલાવી વધુ તપાસ હાથ ધરેલ છે. પવિત્ર શ્રાવણ માસમાં ભાભર વિસ્તારમાં તસ્કરોએ ગોગા મહારાજના મંદિરને ટાર્ગેટ બનાવતા ચકચાર સાથે લોકોની ધાર્મિક લાગણી ઘવાઈ છે.

સંબંધિત સમાચાર