હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી ઋષભદેવ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર રાજસ્થાન ધાર્મિક પ્રવાસે ગયા હતા. તેઓ 6 જૂનના રોજ ઘરેથી નીકળ્યા હતા. રાત્રે પરિવાર પરત ફર્યો ત્યારે તેમના બીજા માળે આવેલા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું. અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી નાખી હતી. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર બી ડિવિઝન પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા; પરિવાર ધાર્મિક પ્રવાસે ગયો અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

ટેગ્સ:#Himmatnagar#burglary#police investigation#Sabarkantha District#Theft Incident#Community Safety#Law Enforcement Response#Crime Report#Property crime#Stolen Ornaments#Religious Trip#Home Security#Family Victimization
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું
4 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ઘર આંગણે 'કેન્સર સ્ક્રિનિંગ' મહાઅભિયાનનો પ્રારંભ
5 દિવસ પહેલા
