સાબરકાંઠા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી તમામ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકહિતના કામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને અરજીઓનો નિયત સમયમર્યાદામાં ઝડપી નિકાલ કરવા તાકીદ કરી હતી.
સાબરકાંઠા સંકલન સમિતિ: લોકહિતના કામોમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, કલેક્ટરની કડક તાકીદ

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
7 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
8 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત ક્લસ્ટર સ્તરીય 'કલા ઉત્સવ'નો પ્રારંભ
2 દિવસ પહેલા
