સાબરકાંઠા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી તમામ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકહિતના કામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને અરજીઓનો નિયત સમયમર્યાદામાં ઝડપી નિકાલ કરવા તાકીદ કરી હતી.
સાબરકાંઠા સંકલન સમિતિ: લોકહિતના કામોમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, કલેક્ટરની કડક તાકીદ

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠામોડાસા સિવિલ હોસ્પિટલ સપ્ટેમ્બરથી કાર્યરત કરવા કલેક્ટરની તાકીદ
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરના હરણાવ ડેમના જળસ્તરમાં મોટો ઘટાડો
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાની જિલ્લાની કોર્ટોમાં બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
5 દિવસ પહેલા
