સાબરકાંઠા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી તમામ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકહિતના કામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને અરજીઓનો નિયત સમયમર્યાદામાં ઝડપી નિકાલ કરવા તાકીદ કરી હતી.
સાબરકાંઠા સંકલન સમિતિ: લોકહિતના કામોમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, કલેક્ટરની કડક તાકીદ

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
સાબરકાંઠાઈડરના રાણી તળાવમાં નહાવા પડેલો યુવક પાણીમાં ડૂબ્યો
2 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરના દઢવાવ ગામે મહુવા અને મીઠડી ફળિયા માટે ડામર રોડ મંજૂર કરવા પંચાયત દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત
3 દિવસ પહેલા
સાબરકાંઠામેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: અરવલ્લીમાં ૩૫ લાખ રોપા વાવવાનું લક્ષ્ય
5 દિવસ પહેલા
