સોતવાડા ગામની ગટર લાઈનમાં ગરબડ થતા ગટરના પાણી રસ્તા પર આવ્યા છે, ત્યારે આ બાબતે ગામલોકોએ પંચાયતને રજુઆત પણ કરી હોવા છતાં કઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ સરપંચ અને પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટીડીઓને લેખિત રજુઆત કરતા સરપંચે આકરા તેવર બતાવી રજુઆત કરનારને દબાણ મુદે નોટીસ ફટકારી દબાણ લાવવાની કોશિશ કરી છે. આ સાથે ગટરના પાણી બહાર આવતા હોવાથી રીપેર કરવાની જગ્યાએ તેના પર માટી નાખી દેતા કાદવકીચડ થયો અને મુખ્ય રસ્તો જ બંધ થયો હતો.
આમ ગામમાં સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર આવ્યા બાદ પણ ગટરલાઈન, સાફ-સફાઈ અને લાઈટ સહિતના પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યા છે. ગામમાં જે બોર છે તે પણ બગડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જે રીપેરીંગ ન થતા ગામલોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડી રહ્યું છે, ત્યારે આ બાબતે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે.ધાનેરાના સોતવાડા ગામે ગંદકીથી રસ્તો બંધ; સ્થાનિકોમાં ભારે રોષ

ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ ગ્રુપ ગ્રામ પંચાયત છે, જેની વસ્તી ૩,૦૦૦ ની છે. જ્યાં નક્કર કામ થતા નથી અને જે થાય છે એમાં ગેરરીતિ થયાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે વર્તમાનમાં ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દશા અને દિશા શુ છે? જ્યાં સતત ત્રણ વર્ષથી સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર છે જેઓ કામ કમ અને વિવાદમાં વધુ રહ્યા છે. જેના પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો જ બંધ થઈ જવાની સ્થિતિમાં હોવાથી રાહદારી, ખેડૂતો, પશુપાલકો અને બાળકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતાં સરપંચ જાણે કઈ બન્યું જ નથી એવા વટમાં જોવા મળી રહ્યા છે.
સોતવાડા ગામની ગટર લાઈનમાં ગરબડ થતા ગટરના પાણી રસ્તા પર આવ્યા છે, ત્યારે આ બાબતે ગામલોકોએ પંચાયતને રજુઆત પણ કરી હોવા છતાં કઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ સરપંચ અને પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટીડીઓને લેખિત રજુઆત કરતા સરપંચે આકરા તેવર બતાવી રજુઆત કરનારને દબાણ મુદે નોટીસ ફટકારી દબાણ લાવવાની કોશિશ કરી છે. આ સાથે ગટરના પાણી બહાર આવતા હોવાથી રીપેર કરવાની જગ્યાએ તેના પર માટી નાખી દેતા કાદવકીચડ થયો અને મુખ્ય રસ્તો જ બંધ થયો હતો.
આમ ગામમાં સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર આવ્યા બાદ પણ ગટરલાઈન, સાફ-સફાઈ અને લાઈટ સહિતના પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યા છે. ગામમાં જે બોર છે તે પણ બગડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જે રીપેરીંગ ન થતા ગામલોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડી રહ્યું છે, ત્યારે આ બાબતે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે.
સોતવાડા ગામની ગટર લાઈનમાં ગરબડ થતા ગટરના પાણી રસ્તા પર આવ્યા છે, ત્યારે આ બાબતે ગામલોકોએ પંચાયતને રજુઆત પણ કરી હોવા છતાં કઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ સરપંચ અને પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટીડીઓને લેખિત રજુઆત કરતા સરપંચે આકરા તેવર બતાવી રજુઆત કરનારને દબાણ મુદે નોટીસ ફટકારી દબાણ લાવવાની કોશિશ કરી છે. આ સાથે ગટરના પાણી બહાર આવતા હોવાથી રીપેર કરવાની જગ્યાએ તેના પર માટી નાખી દેતા કાદવકીચડ થયો અને મુખ્ય રસ્તો જ બંધ થયો હતો.
આમ ગામમાં સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર આવ્યા બાદ પણ ગટરલાઈન, સાફ-સફાઈ અને લાઈટ સહિતના પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યા છે. ગામમાં જે બોર છે તે પણ બગડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જે રીપેરીંગ ન થતા ગામલોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડી રહ્યું છે, ત્યારે આ બાબતે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે.ટેગ્સ:#Local Governance#Community Concerns#Public Health and Safety#Dhanera Taluka#Infrastructure Neglect#Local Anger#Cleanliness Issues#Villager Complaints#Sotwada Village#Road Blockage#Sewerage Issues#Panchayat Irregularities#Water Supply Problems#Deputy Sarpanch Criticism
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
17 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
