વરસાદી મોસમ દરમિયાન પ્રાંતિજ–હરસોલ માર્ગ પર વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગના વિવિધ સ્થળોએ માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા યોગ્ય મટીરીયલનો ઉપયોગ કરી પેચવર્ક કરીને માર્ગને વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત, સરળ અને સુગમ બનાવવામાં આવ્યો છે. માર્ગની જાળવણી અને જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અને સમગ્ર વરસાદી મોસમ દરમિયાન જરૂરી મરામત કામગીરી નિરંતર કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને અવરોધમુક્ત અને સલામત મુસાફરીનો લાભ મળી રહે.
પ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર બાયપાસ બ્રિજ પર જળબંબાકાર: ધારાસભ્ય V.D. ઝાલાની લાલ આંખથી તંત્ર અને કોન્ટ્રાક્ટરમાં દોડધામ
4 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને
4 દિવસ પહેલા
સાબરકાંઠાઇડરના ચિત્રોડા ગામે PMAY-G હેઠળ ૨૦ લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સણદો સાથે સ્થળ પર જ કબજો સોંપાયો
1 અઠવાડિયા પહેલા
