રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ7 જાન્યુઆરી, 2026| Super Admin

રાધનપુરની વલ્લભનગર પ્રા.શાળાના શિક્ષકનું પ્રવાસ દરમ્યાન એટેક આવતાં મોત નીપજ્યું

રાધનપુરની વલ્લભનગર પ્રા.શાળાના શિક્ષકનું પ્રવાસ દરમ્યાન એટેક આવતાં મોત નીપજ્યું
અંબાજી ગબ્બર પરથી ઉતરતી વખતે બનેલી ધટનાને પગલે પ્રવાસની ખુશીમાં માતમ છવાયો રાધનપુરની વલ્લભનગર પ્રાથમિક શાળાના શિક્ષક રમણભાઈ પરમારનું શાળા પ્રવાસ દરમિયાન અંબાજી ખાતે હાર્ટ એટેકથી મોત થતાં પ્રવાસની ખુશી માતમમાં પલટાઈ જવા પામી હતી. છે.આ બાબતે મળતી હકીકત મુજબ ગત રોજ રાધનપુરની વલ્લભનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અંબાજી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન કરીને પરત ફરતી વખતે ગબ્બર નીચે ઉતરતી વખતે શિક્ષક રમણભાઈ પરમાર અચાનક વિદ્યાર્થીઓની હાજરીમાં ઢળી પડ્યા હતા.તેમને તાત્કાલિક સારવાર અર્થે અંબાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ દુઃખદ ઘટનાને પગલે શાળા પરિવાર તેમજ રાધનપુરના મસાલી રોડ પર આવેલ વલ્લભનગર પ્રાથમિક શાળા અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.    

સંબંધિત સમાચાર