રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ28 મે, 2025| Super Admin

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના સુપુત્રના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના સુપુત્રના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
રાષ્ટ્રનાયક ના આશીર્વાદ મળે ત્યાં જીવનયાત્રા માત્ર વ્યક્તિગત આનંદ નહીં પરંતુ રાષ્ટ્રસેવાના સંકલ્પથી તેજસ્વી બને છે : કેબિનેટ મંત્રી રાજ્યના કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ના સુપુત્ર ના લગ્ન પ્રસંગે તેઓના આમંત્રણને સહષૅ સ્વીકારી લગ્નના સત્કાર સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પધારીને નવદંપતીને આશીર્વચન રૂપે કૃતાર્થ કર્યા હતા. ભારતનું ગૌરવ, ગુજરાતના સપૂત એવા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો અપાર પ્રેમ અને અવિસ્મરણીય સ્નેહ,નવદંપતીને ભાવી જીવન માટે પ્રેરણા આપશે સાથે સાથે પ્રધાન મંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નવયુગલના જીવનમાં રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે તેવી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આશા વ્યક્ત કરી તેઓએ પ્રધાનમંત્રીનો સહ પરિવાર વતી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર