કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના સુપુત્રના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

રાષ્ટ્રનાયક ના આશીર્વાદ મળે ત્યાં જીવનયાત્રા માત્ર વ્યક્તિગત આનંદ નહીં પરંતુ રાષ્ટ્રસેવાના સંકલ્પથી તેજસ્વી બને છે : કેબિનેટ મંત્રી
રાજ્યના કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ના સુપુત્ર ના લગ્ન પ્રસંગે તેઓના આમંત્રણને સહષૅ સ્વીકારી લગ્નના સત્કાર સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પધારીને નવદંપતીને આશીર્વચન રૂપે કૃતાર્થ કર્યા હતા. ભારતનું ગૌરવ, ગુજરાતના સપૂત એવા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો અપાર પ્રેમ અને અવિસ્મરણીય સ્નેહ,નવદંપતીને ભાવી જીવન માટે પ્રેરણા આપશે સાથે સાથે પ્રધાન મંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નવયુગલના જીવનમાં રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે તેવી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આશા વ્યક્ત કરી તેઓએ પ્રધાનમંત્રીનો સહ પરિવાર વતી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ટેગ્સ:#Gujarat politics#Prime minister Narendra Modi#Cabinet Minister#national leadership#Balwantsinh Rajput#Wedding Blessings#Siddhpur MLA#Family Celebrations#Service to the Nation#Political Presence at Events#Inspirational Figures#Public Figures in Personal Events
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
3 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
3 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
3 દિવસ પહેલા
