Balwantsinh Rajput

સુશાસન, વિકાસ અને એકતાના અધ્યાય સાથે વાવ-થરાદ જિલ્લાનો વિધિવત પ્રારંભ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપુતના વરદ હસ્તે કલેકટર કચેરીનો શુભારંભ વાવ થરાદ જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા…

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીએ બસ સ્ટેશનની સફાઈ કરી

રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં પણ…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે પીડિત પરિવારને સહાયના ચેક અપૅણ કરાયાં

કપરા સમયમાં ગુજરાત સરકાર,સ્થાનિક આગેવાનો અને સમગ્ર સમાજ આ શોકગ્રસ્ત પરિવારની પડખે છે : કેબિનેટ મંત્રી પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં…

પાટણ જિલ્લા કક્ષાના ૭૬માં વન મહોત્સવની મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાનના નેતૃત્વમાં વૃક્ષારોપણ આજે જન આંદોલન બન્યું છે : બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના ૭૬ મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ

મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે:- જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અંબાજી મહા…

અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શુભારંભ

ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક – ઝડપથી ઉપલબ્ધ થશે:…

સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીરના વધામણાં કરતાં કેબિનેટ મંત્રી

માં સરસ્વતીના દર્શન કરી વિસ્તારની સુખ શાંતિ માટે માટે પ્રાર્થના કરાઈ; સિધ્ધપુર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે રવિવારે…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

દેશભરમાં આજે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી…

પાલનપુર ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ ૨૦૨૫ની ઉજવણી કરાઈ

વર્ષ ૧૯૭૫ની કટોકટી એ ભારતીય લોકશાહી ઇતિહાસનો કાળો અધ્યાય :- બલવંતસિંહ રાજપુત લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ: સંવાદ અને સહમતિથી…