આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પ્રથમ વરસી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓ વેરવિખેર કરી નાખ્યા હતા. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અમે ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી...ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ...
પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

સંબંધિત સમાચાર
ગુજરાતઅમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; કામદારોના ટુકડા, 8 લોકોના મોત
12 કલાક પહેલા
ગુજરાતગુજરાતમાં જૈશના પાંચ વધુ આતંકવાદીઓની ધરપકડ
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત એરફોર્સ સ્ટેશન પર ચોંકાવનારી ઘટના: 27 વર્ષીય વાયુસેનાના સૈનિકે AK-47 થી પોતાને ગોળી મારી
2 દિવસ પહેલા
ગુજરાતભગવાન જગન્નાથજી મોસાળ સરસપુર ખાતે પહોંચ્યા
3 દિવસ પહેલા
