આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પ્રથમ વરસી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓ વેરવિખેર કરી નાખ્યા હતા. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અમે ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી...ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ...
પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

સંબંધિત સમાચાર
ગુજરાતવડોદરામાં પીએમ ઇ-બસ ડ્રાઇવરે જન્મદિવસે નોકરી ગુમાવી, મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા
5 કલાક પહેલા
ગુજરાતવજન ઘટાડવાની દવાના બહાને લોકો પાસેથી 1.77 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા 2 છોકરીઓ સહિત 3 લોકોની ધરપકડ
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સુરતમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ
2 દિવસ પહેલા
ગુજરાતસુરેન્દ્રનગરમાં આપની કિસાન મહાપંચાયત, 5 જુલાઈએ ગાંધીનગરમાં ઈસુદાન ગઢવીના ઉપવાસ
4 દિવસ પહેલા
