આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પ્રથમ વરસી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓ વેરવિખેર કરી નાખ્યા હતા. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અમે ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી...ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ...
પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

સંબંધિત સમાચાર
ગુજરાતવડોદરાના માલાબાર ગોલ્ડ શોરૂમમાંથી હાઇ પ્રોફાઇલ મહિલા ચોરે સોના અને હીરાના દાગીનાની ચોરી કરી; સીસીટીવીમાં કેદ
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદવાસીઓ માટે સારા સમાચાર! મેટ્રો હવે સીધી એરપોર્ટ સુધી દોડશે
1 દિવસ પહેલા
ગુજરાતસ્ટેટસમાં 'આઈ ક્વિટ બાય વર્લ્ડ' લખીને એક વ્યક્તિએ 13મા માળેથી કૂદી આપઘાત કર્યો
4 દિવસ પહેલા
ગુજરાતસેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થતાં ચાર લોકોના મોત
4 દિવસ પહેલા
