આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પ્રથમ વરસી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓ વેરવિખેર કરી નાખ્યા હતા. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અમે ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી...ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ...
પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

સંબંધિત સમાચાર
ગુજરાતલાઇફગાર્ડ દેવદૂત બનીને દરિયામાં ડૂબતી છોકરીને બચાવી
1 દિવસ પહેલા
ગુજરાતરસ્તો ક્રોસ કરી રહેલી માતા-પુત્રીને બાઇકે કચડી, 6 વર્ષની ધ્વનીનું કરુણ મોત
3 દિવસ પહેલા
ગુજરાત226 કરોડ રૂપિયાના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર્દાફાશ, ચાર્જશીટમાં ડ્રગ્સથી લઈને આતંકવાદી ભંડોળ સુધીના મોટા કૌભાંડોનો ખુલાસો
3 દિવસ પહેલા
ગુજરાતનેપાળ દુર્ઘટના વચ્ચે વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે મદદ માટે અપીલ કરી
4 દિવસ પહેલા
