આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પ્રથમ વરસી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓ વેરવિખેર કરી નાખ્યા હતા. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અમે ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી...ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ...
પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

સંબંધિત સમાચાર
ગુજરાતમાસૂમ બાળકી પર બળાત્કાર અને હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાત દેશનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ બન્યું, જાણો કોણ બીજા કે ત્રીજા સ્થાને છે?
3 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; કામદારોના ટુકડા, 8 લોકોના મોત
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં જૈશના પાંચ વધુ આતંકવાદીઓની ધરપકડ
5 દિવસ પહેલા
