અમદાવાદમાં 12 જૂન થયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. પાલનપુર હોમગાર્ડ યુનિટે આજે પરેડ દરમિયાન વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. યુનિટના સભ્યોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનોને આ દુ;ખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઓફિસર કમાન્ડિંગની આગેવાની હેઠળ પ્લાટુન કમાન્ડર સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Two-Minute Silence; પાલનપુર હોમગાર્ડ યુનિટે વિમાન ક્રેશમાં મૃતકોને વિશેષ શ્રદ્ધાંજલિ આપી

ટેગ્સ:#Emergency Services#Community Support#National Mourning#Two-Minute Silence#Grief and Loss#Vijaybhai Rupani#Plane Crash Tribute#Palanpur Home Guard Unit#Ahmedabad Accident#Memorial Ceremony#Officer Commanding#Public Tribute
સંબંધિત સમાચાર
બનાસકાંઠારક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો
16 કલાક પહેલા
બનાસકાંઠાવકીલો મેદાને: પાલનપુર કોર્ટ સંકુલના સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ
17 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં આભમાંથી અગનગોળા વરસ્યા: તાપમાન 40 ડીગ્રીને પાર
18 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં મનરેગા કર્મીઓ મેદાને: કાળી પટ્ટી બાંધી વિરોધ, પગાર મુદ્દે કામકાજ ઠપ્પ
18 કલાક પહેલા
