રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા16 જૂન, 2025| Super Admin

Two-Minute Silence; પાલનપુર હોમગાર્ડ યુનિટે વિમાન ક્રેશમાં મૃતકોને વિશેષ શ્રદ્ધાંજલિ આપી

Two-Minute Silence; પાલનપુર હોમગાર્ડ યુનિટે વિમાન ક્રેશમાં મૃતકોને વિશેષ શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદમાં 12 જૂન થયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. પાલનપુર હોમગાર્ડ યુનિટે આજે પરેડ દરમિયાન વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. યુનિટના સભ્યોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનોને આ દુ;ખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઓફિસર કમાન્ડિંગની આગેવાની હેઠળ પ્લાટુન કમાન્ડર સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર