Community Support

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હરિયાવાડાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હરિયાવાડા ના વિદ્યાર્થીઓએ SGFI અંતર્ગત તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો જેમાં પ્રથમ…

ઊંઝા નગરપાલિકાની પ્રેરણાથી આઈ એમ સ્વદેશી રાખી સ્પેશિયલ એક્ઝિબ્યુશન યોજાયું

ઊંઝા નગરપાલિકાની પ્રેરણાથી ઘરે થી કામ કરતી બહેનો માટે આઈ એમ સ્વદેશી રાખી સ્પેશિયલ એક્ઝિબ્યુશન તા.૨ અને ૩ ઓગસ્ટ ૨૦૨૫,…

પાટણ સાંસદ અને વાવ ના એમએલએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ની શુભેચ્છા મુલાકાત લીધી

પાટણ સાંસદ દ્વારા પોતાના લોકસભા મત વિસ્તારના પરિવહનના વિવિધ પ્રોજેક્ટો અંગે વિસ્તૃત ચર્ચા કરી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને વાવ…

હરિદ્વારથી કાવડયાત્રા સાથે ભાચર પહોચેલા હરેશભાઈનું ભવ્ય સ્વાગત

“થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ખાનાભાઈ ચૌધરી હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડયાત્રા કરી રહ્યા છે. તેઓ 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી…

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્યની બિનહરીફ વરણી

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આજે યોજાયેલી ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. લાંબા…

હરિદ્વારથી પગપાળા કાવડ યાત્રા, યુવાનની ઉમદા શ્રદ્ધા યાત્રા

થરાદ તાલુકાનાં ભાચર ગામના, એક યુવાન કાવડિયા, પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે હરિદ્વારથી પગપાળા પાવન ગંગાજળ લઈને અંદાજે 1200…

પાલનપુર જનસેવા કેન્દ્ર દ્વારા એક વર્ષમાં તાલુકાના 18,874 અરજદારોએ સરકારી સેવાઓનો લાભ લીધો

જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે ઝેરોક્ષ અને લેમીનેશન અને સોગાંધનામું ટાઈપ કરવાની વ્યવસ્થા ઉભી કરાઈ આધારકાર્ડ કઢાવવા આવતાં લોકોનો ઘસારો વધતાં…

દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું.…

પાટણ કલેકટરના વરદ હસ્તે ક્ષય રોગના દર્દીઓને પોષણ કીટ અર્પણ કરાઇ

કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિક્ષય મિત્ર બની દર્દીઓને દત્તક લેવાનો અને પોષણ કીટ પહોંચાડવાનો નિશ્ચય કરાયો પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત…

વિમાન દુર્ઘટનામાં પતિ બાદ આજે પત્નીનો મૃતદેહ વતન લવાયો

ગતરોજ પતિ બાદ આજે પત્નીની અંતિમ વિધિ કરાઈ; અમદાવાદ વિમાન  દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ કાળનો કોળિયો બન્યું હતું. ત્યારે ગત…