બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ઝાત ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ખનન માફિયાઓના આતંક અને પર્યાવરણને થઈ રહેલા નુકસાન સામે સ્થાનિક લોકો હવે આરપારની લડાઈના મૂડમાં મેદાને આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ગામમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દાંતીવાડામાં આક્રોશ: ઝાત ગામમાં ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનો મેદાને

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરની ભાવિસણા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ યોજાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસામાં મકાનમાંથી 2.61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં અર્બન હાટનો વિરોધ: ભાજપ કાર્યકરો અને સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં તસ્કરોનો આતંક: 7 દુકાનોમાંથી ACના કોપર પાઇપ-કેબલ ચોરાયા
1 દિવસ પહેલા
