બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ઝાત ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ખનન માફિયાઓના આતંક અને પર્યાવરણને થઈ રહેલા નુકસાન સામે સ્થાનિક લોકો હવે આરપારની લડાઈના મૂડમાં મેદાને આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ગામમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દાંતીવાડામાં આક્રોશ: ઝાત ગામમાં ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનો મેદાને

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાની મોરથલ-ગોળીયા દૂધ મંડળીની સભામાં ભારે હોબાળો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા રૂરલ વિસ્તારમાંથી ટીવીએસ જ્યુપીટરમાંથી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-ભીલડી હાઈવે લોહિયાળ બન્યો: ૬ કલાકમાં ૪ અકસ્માત વચ્ચે એકનું મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરાના ચકચારી અપહરણ અને દુષ્કર્મના કેસમાં ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
3 દિવસ પહેલા
