બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ઝાત ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ખનન માફિયાઓના આતંક અને પર્યાવરણને થઈ રહેલા નુકસાન સામે સ્થાનિક લોકો હવે આરપારની લડાઈના મૂડમાં મેદાને આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ગામમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દાંતીવાડામાં આક્રોશ: ઝાત ગામમાં ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનો મેદાને

સંબંધિત સમાચાર
બનાસકાંઠારામપુરામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ધોળે દહાડે સ્ટ્રીટ લાઈટો ચાલું:તંત્ર સામે ઉઠ્યા સવાલ
4 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી–થરા હાઇવે પર કાળમુખો અકસ્માત: વધુ એકનો ભોગ લેવાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં બાવા સાહેબ દરગાહમાં કોમી એકતા, મુસ્લિમ બિરાદરોએ ૧૪૦ બોટલ રક્તદાન કર્યું
6 દિવસ પહેલા
