બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ઝાત ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ખનન માફિયાઓના આતંક અને પર્યાવરણને થઈ રહેલા નુકસાન સામે સ્થાનિક લોકો હવે આરપારની લડાઈના મૂડમાં મેદાને આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ગામમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દાંતીવાડામાં આક્રોશ: ઝાત ગામમાં ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનો મેદાને

સંબંધિત સમાચાર
બનાસકાંઠાભીલડી પોલીસની મોટી કાર્યવાહી: જૂની ભીલડી સીમમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં પીવાના પાણીની સુવિધા અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા કામોનું ખાતમુહૂર્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓની અટવાયેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVP મેદાનમાં
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા રેલવેનો ક્લાર્ક તત્કાલ ટિકિટના નામે રૂ.૫૦૦ ની લાંચ લેતો ઝડપાયો
1 દિવસ પહેલા
