dantiwada

દાંતીવાડાની મુખ્ય કેનાલમાં ગાબડું : ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. દાંતીવાડા ડેમના ગેટ નજીક આવેલી મુખ્ય કેનાલમાં અંદાજિત…

દાંતીવાડા પંથકમાં બેફામ ચાલતા રેતીના ડમ્પરો, સ્થાનિકોને અકસ્માતનો ભય

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં રેતીના ખનન મફિયાઓના વધતા દાદાગીરીભર્યા પ્રભાવે હાલમાં રેતી ભરવા વપરાતા રેતીના ડમ્પરો બેફામ ગતિએ માર્ગો પર દોડતા…

દાંતીવાડાથી ચંડીસર હાઈવે રોડની રિસરફેસની કામગીરી પૂરજોશમાં

૧૫ કિલોમીટર જેટલા હાઇવે રોડ ૧૫.૭૩ કરોડના ખર્ચે રિસર ફેસની કામગીરી પૂર્ણતાના આરે વાહનોથી ધમધમતા દાંતીવાડા ચંડીસર હાઇવે રોડ પર…

દાંતીવાડાના ભિલડા ગામના યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું

રાજસ્થાનના સુંધા માતાજી દર્શન કરી ઘરે પરત ફરતા પૂરણ ગામ નજીક અકસ્માત નડ્યો દિવાળીના તહેવારો દરમિયાન દાંતીવાડા તાલુકાના ભિલડા ગામનો…

કારતકમાં અષાઢી માહોલ : બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં મધરાતે મધ્યમથી ભારે વરસાદ

ખેતીના પાકોની તૈયારી સમયે કમોસમી માવઠાનો માર : ખેડૂતોમાં ચિંતાનો માહોલ   ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ  વધ્યું લઘુત્તમ તાપમાન…

પાલનપુરના ચંડીસર હાઈવે નજીક યુવક ઉપર તલવાર વડે હુમલો કરાતા ચકચાર

પૈસાની લેવડદેવડ મામલે હુમલો કરનાર ચાર સામે ફરિયાદ પાલનપુર -ડીસા હાઇવે પર આવેલ ચંડીસર નજીક બે દિવસ અગાઉ રાત્રીનાં સમયે…

વાઘરોલમાં ધાનેરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વન વિભાગ દ્વારા નિર્માણ પામેલ “વનકવચ” નું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ…

પાંથાવાડા દાંતીવાડા પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી ચાલકોને દંડ ફટકાર્યો

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગ દર્શન હેઠળ જીલ્લામાં માર્ગ સલામતિ  ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં…

બનાસકાંઠા જિલ્લામાં આગામી ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટા આવવાની સંભાવના

દાંતીવાડા ડેમની જળ સપાટી ૬૦૦ ફુટે પહોંચતા ડેમના દરવાજા ખુલે તેની પ્રજાજનોને તાલાવેલી સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસુ ઋતુની…

દાંતીવાડા ડેમમાં પાણીની ૫૨૦૯ આવક સાથે જળ સપાટી ૫૯૮.૬૦ ફુટે પહોંચી

વરસાદના વિરામ વચ્ચે દાંતીવાડા ડેમ છલકાવા પર પ્રજાજનોની મીટ મંડાઇ બનાસ નદીમાં પાણી વહેતું થાય તો ભુગર્ભ જળને મોટો ફાયદો…