પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત, પનીરમાં ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનો એસિડિક એસિડ પણ વાપરવામાં આવતો હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી. આ ગંભીર ભેળસેળની જાણ થતાં જ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમે ફેક્ટરીમાંથી 649 કિલો પનીરનો જથ્થો, જેની કિંમત ₹1,60,800 છે, તે જપ્ત કર્યો હતો. સાથે જ, પનીર બનાવવામાં વપરાતું 238 કિલો પામ તેલ પણ જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત ₹32,130 છે. આમ, ફૂડ વિભાગે કુલ 1,61,930નો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ તહેવારોના સમયે ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે, અને સત્તાવાળાઓ દ્વારા વધુ સઘન તપાસ ચાલી રહી છે.મહેસાણા9 ઑગસ્ટ, 2025
મહેસાણા; ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને ભેળસેળયુક્ત પનીર બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. તહેવારોના દિવસો નજીક હોવાથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને અટકાવવા માટે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગના અધિકારીઓને વિજાપુર-હિંમતનગર હાઇવે પર આવેલા વેરહાઉસમાં આવેલી 'ડિવાઇન ફૂડ' નામની કંપનીમાં શંકાસ્પદ પનીર બનાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત, પનીરમાં ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનો એસિડિક એસિડ પણ વાપરવામાં આવતો હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી. આ ગંભીર ભેળસેળની જાણ થતાં જ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમે ફેક્ટરીમાંથી 649 કિલો પનીરનો જથ્થો, જેની કિંમત ₹1,60,800 છે, તે જપ્ત કર્યો હતો. સાથે જ, પનીર બનાવવામાં વપરાતું 238 કિલો પામ તેલ પણ જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત ₹32,130 છે. આમ, ફૂડ વિભાગે કુલ 1,61,930નો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ તહેવારોના સમયે ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે, અને સત્તાવાળાઓ દ્વારા વધુ સઘન તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત, પનીરમાં ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનો એસિડિક એસિડ પણ વાપરવામાં આવતો હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી. આ ગંભીર ભેળસેળની જાણ થતાં જ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમે ફેક્ટરીમાંથી 649 કિલો પનીરનો જથ્થો, જેની કિંમત ₹1,60,800 છે, તે જપ્ત કર્યો હતો. સાથે જ, પનીર બનાવવામાં વપરાતું 238 કિલો પામ તેલ પણ જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત ₹32,130 છે. આમ, ફૂડ વિભાગે કુલ 1,61,930નો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ તહેવારોના સમયે ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે, અને સત્તાવાળાઓ દ્વારા વધુ સઘન તપાસ ચાલી રહી છે.ટેગ્સ:#Food Adulteration#Food and Drugs Department#Public Health Concern#Mehsana Food Raid#Vijapur Cheese Factory#Fake Cheese Seized#Festive Season Safety#Divine Food Investigation#Palm Oil in Cheese#Industrial Acidic Acid Use#Cheese Scam Gujarat#Food Safety Alert#Legal Action Initiated#Warehouse Raid
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
22 મિનિટ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
1 કલાક પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
1 કલાક પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
2 દિવસ પહેલા
