રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા23 માર્ચ, 2025| Super Admin

પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા પક્ષીઓ ના પાણીના કુંડાનું વિતરણ

પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા પક્ષીઓ ના પાણીના કુંડાનું વિતરણ
1500 પાણીના કુંડા-ચકલી ઘરનું કરાયું વિતરણ; કાળઝાળ ગરમી પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગૃપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણી માટે ના કુંડા અને પક્ષી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું. પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગૃપ દ્વારા ઉનાળાના ધોમ ધખતા તાપમાં પક્ષીઓ માટે 1500 જેટલા પીવાના પાણીના કુંડાનું અને પક્ષી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડીવાયાએસપી ડો.જીગ્નેશ ગામીત, પી.આઈ.પટણી, સામાજિક કાર્યકર એવમ પાલનપુર શહેર ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઇ પંચાલે ઉપસ્થિત રહી કુંડા અને ચકલી ઘરનું વિતરણ કર્યું હતું. મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જિલ્લાભરમાં 10,000 પક્ષીઓ ના પીવા માટેના પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાશે. જેનો પ્રારંભ પાલનપુરથી કરાયો હોવાનું મહારાણા પ્રતાપ સેવા ગૃપના અગ્રણી ભૂપતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર