રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ5 જૂન, 2025| Super Admin

પાટણ-ઊંઝા હાઇવે પર ડુંગરીપરાના પાટીયા થી હાસાપુર સુધી ના નવિન માગૅનું ખાતમુહુર્ત કરાયું

પાટણ-ઊંઝા હાઇવે પર ડુંગરીપરાના પાટીયા થી હાસાપુર સુધી ના નવિન માગૅનું ખાતમુહુર્ત કરાયું
પાટણ ધારાસભ્યે આ નવિન માગૅ ની કામગીરી ગુણવત્તા યુક્ત કરવા સુચના આપી; પાટણ ઊંઝા હાઇવે પર ડુંગળીપરાના પાટીયા થી બાબરા મંદિર થઈ હાસાપુર ગામ સુધી ના ઉબડખાબડ બનેલા રોડ ના નવિનીકરણ મામલે વિસ્તારના લોકો ની રજુઆત ના પગલે મંજૂર થયેલ આ નવિન માગૅ નું પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, આ માગૅ ના નવિનીકરણ ના ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે આ માગૅ ઉબડખાબડ બનતાં વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી અને ચોમાસા દરમ્યાન માગૅ પરના ખાડાઓમાં વરસાદ ના પાણી ભરાતાં અકસ્માત ની સંભાવનાઓ પ્રબળ બની હતી ત્યારે આ માગૅ ના નવિનીકરણ થી વિસ્તારના લોકોની સમસ્યા દુર થશે તેમ જણાવી આ નવિન માગૅ નું કામ સુવ્યવસ્થિત રીતે ગુણવત્તા યુક્ત કરવા તેઓએ એજન્સી ને સુચના આપી હતી.

સંબંધિત સમાચાર