આ ત્રણ દિવસ પાણી બંધ રહેલ તો જવાબદાર ના કા.ઇજનેરે એજન્સી ને કોઈ લેખિત પત્ર લખેલ છે? એજન્સી પાસે થી ત્રણ દિવસ ની સરકારના પરિપત્ર મુજબ પેલનટી લેવાશે ખરા? જેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. વાવ પા.પુરવઠા કચેરીના ના.કા.ઈજનેર કેમ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતાં ખચકાય છે.
જોકે જાણવા મળતી માહિતી મુજબ એજન્સી ના હાથ નીચે લેબર કામ કરતા મજૂરો ને ઓન લાઇન પગાર ચૂકવાને બદલે રોકડ માં ચુકવણું કરાય છે. જેથી કરી પગાર ની સાચી રકમ જાણી ન શકાય સતત ત્રણ દિવસ થી પાણી વિના વલખાં મારતાં આ 15 ગામો ને પાણી આપવામાં એજન્સી ની કામગીરી ચર્ચાના ચગડોળે ચડી છે. પરંતુ રાજકીય વગ ધરાવતા આ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતાં પા.પુરવઠા ના અધિકારી ઓ પણ ગભરાય છે. જો કે સતત ત્રણ દિવસ થી પાણી વિના વલખાં મરતા આ 15 ગામો ને નિયમિત પાણીનો પુરવઠો ક્યારે મળશે એ સવાલ ચર્ચા ના એરણે જોવા મળી રહ્યો છે.- હોમ
- /Uncategorized
- /છેલ્લા સતત ત્રણ દિવસ થી વાવ તાલુકા ના 15 થીં વધુ ગામો પાણી નો પુરવઠો બંધ રહેતા હલાબોલ
છેલ્લા સતત ત્રણ દિવસ થી વાવ તાલુકા ના 15 થીં વધુ ગામો પાણી નો પુરવઠો બંધ રહેતા હલાબોલ

અંદાજે 127 ગામો ને પાણી પુરવઠો પૂરો પાડવા માટે એપ્રિલ 2024થી એપ્રિલ 2029 સુધી એક કન્ટ્રક્શન કંપની ને રૂ 20 કરોડ થી વધુ રકમ નું ટેન્ડર સરકાર ના ધારા ધોરણ મુજબ મળેલ છે.
જેમાં મળતી વિગતો મુજબ આ દરેક ગામો માં પાણી ની સમસ્યા સર્જાય તો એજન્સી એ પોતાના સ્વખર્ચે ટેન્કર મારફત પાણી પૂરું પડવાની જવાબદારી એજન્સી ની રહે છે. જાણવા મળતી માહિતી અનુસાર ચુડમેર થી વાયા તખ્તપુરા થી વાવ તાલુકાના ચુવા ઉચપા ગભીરપુરા ઢીમા ભાખરી આછુંવા રાછેણા ચોથા નેસડા જેવા 15 થી વધુ ગામો માં છેલ્લા સતત ત્રણ દિવસ થી પાણી નો પુરવઠો મળતો નથી. જાણવા મળતી માહિતી ચુડમેર પ્લાન્ટ પર થી ફોલ્ડર પમ્પ બળી ગયેલ છે. જેને રિપેરીગ કામ માટે મોકલેલ હોઈ પાણી નો પુરવઠો બંધ હોવાનું જાણવા મળેલ છે. તો શું. એજન્સી પાસે નવા પમ્પની સુવિધા નથી? સતત ત્રણ દિવસ થી જે ગામો ને પાણી નથી પહોચ્યું તેમને ટેન્કર મારફત પાણી મળ્યું છે ખરા?
આ ત્રણ દિવસ પાણી બંધ રહેલ તો જવાબદાર ના કા.ઇજનેરે એજન્સી ને કોઈ લેખિત પત્ર લખેલ છે? એજન્સી પાસે થી ત્રણ દિવસ ની સરકારના પરિપત્ર મુજબ પેલનટી લેવાશે ખરા? જેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. વાવ પા.પુરવઠા કચેરીના ના.કા.ઈજનેર કેમ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતાં ખચકાય છે.
જોકે જાણવા મળતી માહિતી મુજબ એજન્સી ના હાથ નીચે લેબર કામ કરતા મજૂરો ને ઓન લાઇન પગાર ચૂકવાને બદલે રોકડ માં ચુકવણું કરાય છે. જેથી કરી પગાર ની સાચી રકમ જાણી ન શકાય સતત ત્રણ દિવસ થી પાણી વિના વલખાં મારતાં આ 15 ગામો ને પાણી આપવામાં એજન્સી ની કામગીરી ચર્ચાના ચગડોળે ચડી છે. પરંતુ રાજકીય વગ ધરાવતા આ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતાં પા.પુરવઠા ના અધિકારી ઓ પણ ગભરાય છે. જો કે સતત ત્રણ દિવસ થી પાણી વિના વલખાં મરતા આ 15 ગામો ને નિયમિત પાણીનો પુરવઠો ક્યારે મળશે એ સવાલ ચર્ચા ના એરણે જોવા મળી રહ્યો છે.
આ ત્રણ દિવસ પાણી બંધ રહેલ તો જવાબદાર ના કા.ઇજનેરે એજન્સી ને કોઈ લેખિત પત્ર લખેલ છે? એજન્સી પાસે થી ત્રણ દિવસ ની સરકારના પરિપત્ર મુજબ પેલનટી લેવાશે ખરા? જેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. વાવ પા.પુરવઠા કચેરીના ના.કા.ઈજનેર કેમ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતાં ખચકાય છે.
જોકે જાણવા મળતી માહિતી મુજબ એજન્સી ના હાથ નીચે લેબર કામ કરતા મજૂરો ને ઓન લાઇન પગાર ચૂકવાને બદલે રોકડ માં ચુકવણું કરાય છે. જેથી કરી પગાર ની સાચી રકમ જાણી ન શકાય સતત ત્રણ દિવસ થી પાણી વિના વલખાં મારતાં આ 15 ગામો ને પાણી આપવામાં એજન્સી ની કામગીરી ચર્ચાના ચગડોળે ચડી છે. પરંતુ રાજકીય વગ ધરાવતા આ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતાં પા.પુરવઠા ના અધિકારી ઓ પણ ગભરાય છે. જો કે સતત ત્રણ દિવસ થી પાણી વિના વલખાં મરતા આ 15 ગામો ને નિયમિત પાણીનો પુરવઠો ક્યારે મળશે એ સવાલ ચર્ચા ના એરણે જોવા મળી રહ્યો છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
