હજારો હેકટર જમીન માં ઉભેલો પાક પાણીના અભાવે મુરઝાઈ જશે. વધુ માં કાળ ઝાળ ગરમી માં પાણીના અભાવે ખેતરમાં વાઢીયો બનાવી રહેતા ખેડૂતો અને પશુ ઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થશે. આ બાબતે ખેડૂત અગ્રણી અને વાવ તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ કિરણસિંહ રાજપુતે 15 એપ્રિલ સુધી કેનાલો માં પાણી ચાલુ રાખવા ફરી પાછી માંગ કરી છે. જો નર્મદા વિભાગ મારફત પાણી નહિ અપાય તો સરહદી પંથક માં હજારો હેકટર જમીન માં ઉભેલો કરોડો રૂપિયા ના પાકનો સોથ બોલી જશે ઉનાળા માં અબોલ જીવો માટે પાણી ની વિકટ પરિસ્થિતિ સર્જાશે.. જો કે 16 માર્ચ થી કેનાલો માં પાણી બંધ થઈ જતાં સરહદી પંથક માં ભારે હલાબોલ જોવા મળ્યો છે. ખેડૂતો ના ટોળે ટોળા નર્મદા વિભાગ ની કચેરી એ પહોંચી પાણી ચાલુ રાખવાની માંગ કરી રહયાં છે. જો એક સપ્તાહ પછી પાણી ચાલુ થાય તો પાક ને નુકસાન થઈ શકે છે.સરહદી વાવ સુઇગામ પંથકમાં નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ

સરહદી વાવ અને સુઇગામ પંથક ના ખેડૂતો એ આ વિસ્તારમાં એક હજાર થી વધુ હેકટર જમીન માં અજમો રજકો વરિયાળી એરેડા જેવા વિવિધ પાકનું વાવેતર મોંઘા ડાટ બિયારણ ખાતર તેમજ જંતુ નાશક દવાઓ લાવી ને કર્યું હતું. માર્ચના અંતમાં શિયાળુ આ પાક ને હજુ એક પાણીની જરૂર હતી. તે પહેલાં જ ગતરોજ 16 માર્ચ થી નર્મદા વિભાગે કેનાલો માં પાણી બંધ કરી દેતાં સરહદી પંથક નો ખેડૂતો ભારે ચિંતિત બની ગયો છે. એક તરફ વ્યાજે નાણા લાવી પાક નું વાવેતર કર્યું છે..ત્યારે રાજ્ય સરકારે નર્મદાનું પાણી આખરી સમયે બંધ કરી દેતાં ખેડૂતમાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
હજારો હેકટર જમીન માં ઉભેલો પાક પાણીના અભાવે મુરઝાઈ જશે. વધુ માં કાળ ઝાળ ગરમી માં પાણીના અભાવે ખેતરમાં વાઢીયો બનાવી રહેતા ખેડૂતો અને પશુ ઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થશે. આ બાબતે ખેડૂત અગ્રણી અને વાવ તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ કિરણસિંહ રાજપુતે 15 એપ્રિલ સુધી કેનાલો માં પાણી ચાલુ રાખવા ફરી પાછી માંગ કરી છે. જો નર્મદા વિભાગ મારફત પાણી નહિ અપાય તો સરહદી પંથક માં હજારો હેકટર જમીન માં ઉભેલો કરોડો રૂપિયા ના પાકનો સોથ બોલી જશે ઉનાળા માં અબોલ જીવો માટે પાણી ની વિકટ પરિસ્થિતિ સર્જાશે.. જો કે 16 માર્ચ થી કેનાલો માં પાણી બંધ થઈ જતાં સરહદી પંથક માં ભારે હલાબોલ જોવા મળ્યો છે. ખેડૂતો ના ટોળે ટોળા નર્મદા વિભાગ ની કચેરી એ પહોંચી પાણી ચાલુ રાખવાની માંગ કરી રહયાં છે. જો એક સપ્તાહ પછી પાણી ચાલુ થાય તો પાક ને નુકસાન થઈ શકે છે.
હજારો હેકટર જમીન માં ઉભેલો પાક પાણીના અભાવે મુરઝાઈ જશે. વધુ માં કાળ ઝાળ ગરમી માં પાણીના અભાવે ખેતરમાં વાઢીયો બનાવી રહેતા ખેડૂતો અને પશુ ઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થશે. આ બાબતે ખેડૂત અગ્રણી અને વાવ તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ કિરણસિંહ રાજપુતે 15 એપ્રિલ સુધી કેનાલો માં પાણી ચાલુ રાખવા ફરી પાછી માંગ કરી છે. જો નર્મદા વિભાગ મારફત પાણી નહિ અપાય તો સરહદી પંથક માં હજારો હેકટર જમીન માં ઉભેલો કરોડો રૂપિયા ના પાકનો સોથ બોલી જશે ઉનાળા માં અબોલ જીવો માટે પાણી ની વિકટ પરિસ્થિતિ સર્જાશે.. જો કે 16 માર્ચ થી કેનાલો માં પાણી બંધ થઈ જતાં સરહદી પંથક માં ભારે હલાબોલ જોવા મળ્યો છે. ખેડૂતો ના ટોળે ટોળા નર્મદા વિભાગ ની કચેરી એ પહોંચી પાણી ચાલુ રાખવાની માંગ કરી રહયાં છે. જો એક સપ્તાહ પછી પાણી ચાલુ થાય તો પાક ને નુકસાન થઈ શકે છે.ટેગ્સ:#Narmada canal#Water Shortage#Agricultural Impact#Irrigation issues#Crop Production#Sarhadi Vav#Suigam Panthak#Farmers' Concerns#Winter Crops#Narmada Department#Community Protest#Environmental Challenges
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
