રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા27 એપ્રિલ, 2025| Super Admin

સમસ્ત પાટીદાર સમાજ તેમજ સોમનાથ મીત્ર મંડળ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ

સમસ્ત પાટીદાર સમાજ તેમજ સોમનાથ મીત્ર મંડળ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ

સમસ્ત પાટીદાર સમાંજ તેમજ સોમનાથ મીત્ર મંડળ દ્વારા આજે ડીસાના બગીચા સર્કલ ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલીઓ માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આકરા ઉનાળાની કાળજાલ ગરમી અબોલ એવા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેમજ ઘર આંગણા નું પક્ષી ચકલીના માળાનું 10 રૂપિયાના નજીવા ટોકન દરે સમસ્ત પાટીદાર સમાજ ડીસા તેમજ સોમનાથ મીત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેનો મોટી સઁખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આજના આ પ્રસંગે પાટીદાર સમાજના નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના સમય મોંબાઈલ રેડિયેશન તેમજ પર્યાવરણ ના વિનાશ ના પગલે ઘર આંગણાનું પક્ષી ચકલી ની સઁખ્યા ઘટી રહી છે. ત્યારે આવા નાનકડા પક્ષી ને બચાવવા માટે તેના માળા તેમજ પીવાના પાણીના કુંડાના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સઁખ્યા માં ડિસાવાસીઓ એ લાભ લીધો હતો.

સંબંધિત સમાચાર