હાલમાં ચોમાસાના વરસાદને પગલે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામની આસપાસ આવેલી અરવલ્લીની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ અરવલ્લીના ડુંગરો પર ચાદરની જેમ હરિયાળી છવાઈ ગઈ છે. વરસાદનુ એક ઝાપટું પડ્યા બાદ જલોતરા ગામેથી દેખાતા ગુરુ પર્વતનો નઝારો અત્યંત રમણીય બન્યો હતો. ગુરુ શિખરને વાદળોએ ઘેરો ઘાલ્યો હોય અને ખેતરોમાં લીલીછમ મોલ લહેરાતો હોય તેવું વિહંગમ દ્રશ્ય સર્જાયું હતું. જલોતરા ગામેથી દેખાતો અરવલ્લી ગિરિમાળાનો ગુરુ પર્વત, જ્યાં વાદળો અને હરિયાળીનું અદભુત સંગમ સર્જાયું.
અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિનો સોહામણો નઝારો: જલોતરા ગામેથી ગુરુ પર્વતનું મનમોહક દૃશ્ય

ટેગ્સ:#Aravalli Hills
સંબંધિત સમાચાર
બનાસકાંઠાધાનેરામાં બોલેરો કેમ્પરમાંથી ₹5.85 લાખનો દારૂ ઝડપાયો: બે આરોપી ઝડપાયા
9 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: પડતર માંગણીઓ ન સંતોષાતા ગ્રામસેવકો મેદાને, કલેક્ટરને આવેદન આપ્યું
9 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં માઈભક્તોની ભારે ભીડ
10 કલાક પહેલા
બનાસકાંઠાવાવ-થરાદ અને બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરી ઘાસચારો આપવા માંગ
10 કલાક પહેલા
