હાલમાં ચોમાસાના વરસાદને પગલે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામની આસપાસ આવેલી અરવલ્લીની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ અરવલ્લીના ડુંગરો પર ચાદરની જેમ હરિયાળી છવાઈ ગઈ છે. વરસાદનુ એક ઝાપટું પડ્યા બાદ જલોતરા ગામેથી દેખાતા ગુરુ પર્વતનો નઝારો અત્યંત રમણીય બન્યો હતો. ગુરુ શિખરને વાદળોએ ઘેરો ઘાલ્યો હોય અને ખેતરોમાં લીલીછમ મોલ લહેરાતો હોય તેવું વિહંગમ દ્રશ્ય સર્જાયું હતું. જલોતરા ગામેથી દેખાતો અરવલ્લી ગિરિમાળાનો ગુરુ પર્વત, જ્યાં વાદળો અને હરિયાળીનું અદભુત સંગમ સર્જાયું.
અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિનો સોહામણો નઝારો: જલોતરા ગામેથી ગુરુ પર્વતનું મનમોહક દૃશ્ય

ટેગ્સ:#Aravalli Hills
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પિસ્તોલ ઝડપાઈ
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા અને ભીલડીમાં ચોમાસા જન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ
3 દિવસ પહેલા
બનાસકાંઠાચડોતર અને બુરાલમાં જુગાર રમતા ૧૩ ઈસમો ઝડપાયા
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે આઈ.જી.પી. પરિક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો
3 દિવસ પહેલા
