તમિલનાડુના વિરુદુનગરમાં એક મોટો અકસ્માત થયો છે. આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. શરૂઆતમાં, આ ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધતો ગયો અને અત્યાર સુધીમાં કુલ 23 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 લોકો ઘાયલ થયા છે.
કલેક્ટર એન.ઓ. સુખપુત્રાએ જણાવ્યું હતું કે, "વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 23 લોકો માર્યા ગયા હતા. 16 મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત 19 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. છ ઘાયલોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે પોસ્ટમોર્ટમ માટે ખાસ વ્યવસ્થા કરી છે. બચાવ કામગીરી દરમિયાન બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં બચાવ કાર્યકરો ઘાયલ થયા હતા. તબીબી ટીમો તેમની સારવાર કરી રહી છે."
વિરુધુનગર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 23 થયો, 6 ઘાયલ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદિલ્હી પોલીસે જંતર-મંતર વિરોધ પ્રદર્શન સંબંધિત 13 FIR રદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયહૈદરાબાદમાં AIMIM નેતાનું મર્ડર, પાંચ લોકોએ ચાકુ મારીને કરી કરપીણ હત્યા
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયહિમાચલમાં વરસાદે તબાહી મચાવી, 253 લોકોના મોત
2 દિવસ પહેલા
રાષ્ટ્રીય18 રાજ્યોમાં અચાનક પૂરથી લઈને ભૂસ્ખલન સુધીની આફતનો ભય
2 દિવસ પહેલા
