રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
સાબરકાંઠા8 જુલાઈ, 2026| Super Admin

હિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન

હિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન

અયોધ્યા રામમંદિરના નિર્માણ માટે ઉઘરાવવામાં આવેલા દાનમાં કથિત ચોરી અને ભ્રષ્ટાચારના વિરોધમાં હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા એક અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વિરોધ પક્ષના પ્રદર્શનોમાં પક્ષના જ ઝંડા જોવા મળતા હોય છે, પરંતુ આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં ભગવા ઝંડા લઈને રસ્તા પર ઉતર્યા હતા.

પૂર્વ સાંસદ તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ હિંમતનગર સર્કિટ હાઉસથી પદયાત્રા યોજી હતી, જેમાં 'જય શ્રીરામ'ના નારા લગાવી ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ટેગ્સ:#Himmatnagar

સંબંધિત સમાચાર