રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા20 ડિસેમ્બર, 2024| Super Admin

ઊંઝા નગરપાલિકા ખાતે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવા અરજદારોની લાંબી કતારો

ઊંઝા નગરપાલિકા ખાતે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવા અરજદારોની લાંબી કતારો
દૈનિક 150 જેટલાં અરજદારો અપરકાર્ડમાં સુધારાને જન્મ પ્રમાણપત્ર લેવા આવે છે. ઊંઝા નગરપાલિકા ખાતે આવેલ જન્મ મરણ વિભાગ ખાતે અપર કાર્ડની યોજનામાં જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવા માટે અરજદારો આવી રહ્યા છે. જેને લઇ અરજદારોની લાંબી કતારો લાગી હતી. જેમાં દૈનિક 150 ઊપરાંત અરજદારોના પ્રમાણપત્રમાં સુધારો કરી જન્મના દાખલા લઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિધાથીર્ઓ માટે અપર કાર્ડની યોજના અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત આધારકાર્ડ અને જન્મના પ્રમાણપત્રમાં એક્ સરખું નામ હોવું જરૂરી છે. જેને લઇ ઊંઝા પાલિકા ખાતે આધારકાર્ડ અને ઇકેવાયસી ના કારણે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા દૈનિક 150 ઉપરાંત અરજદારો આવતાભારે ઘસારો જૉવા મળી રહયો છે. ઊંઝા પાલિકાનાં જન્મ મરણ વિભાગના કર્મીઓ દ્વારા દૈનિક 150 ઉપરાંત જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરી અરજદારોને આપવામા આવી રહ્યાં છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 550 કરતા વધું અરજદારોના પ્રમાણપત્રમાં સુધારો કરી આપવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર