રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા 'વિજય સંદેશ યાત્રા' યોજાઈ

ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા 'વિજય સંદેશ યાત્રા' યોજાઈ
ડીસા શહેરમાં ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા 'વિજય સંદેશ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ડીસાના બગીચા સર્કલથી શરૂ થઈ નેમિનાથ નગર સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ડો. રમેશભાઈ પટેલ અને ડીસા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિજયભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ 'વિજય સંદેશ યાત્રા'નો મુખ્ય હેતુ લોકો સુધી પાર્ટીનો સંદેશ પહોંચાડવાનો અને આગામી ચૂંટણીઓ માટે જનસમર્થન મેળવવાનો હતો.

સંબંધિત સમાચાર