રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા 'વિજય સંદેશ યાત્રા' યોજાઈ

ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા 'વિજય સંદેશ યાત્રા' યોજાઈ
ડીસા શહેરમાં ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા 'વિજય સંદેશ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ડીસાના બગીચા સર્કલથી શરૂ થઈ નેમિનાથ નગર સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ડો. રમેશભાઈ પટેલ અને ડીસા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિજયભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ 'વિજય સંદેશ યાત્રા'નો મુખ્ય હેતુ લોકો સુધી પાર્ટીનો સંદેશ પહોંચાડવાનો અને આગામી ચૂંટણીઓ માટે જનસમર્થન મેળવવાનો હતો.

સંબંધિત સમાચાર