સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એકસાથે ૭ કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ભોગ બનનાર તમામ બાળકો હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દર્દીઓના સેમ્પલ લઈ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે મોકલવામાં આવ્યા છે અને સ્થાનિક વિસ્તારમાં સેનિટાઈઝેશન તેમજ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ: સાબરકાંઠા કલેક્ટર એક્શનમાં, વીડિયો કોન્ફરન્સ યોજી
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર પાલિકા: મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કરોડોના કામનું ખાતમુહૂર્ત
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન
3 દિવસ પહેલા
