સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એકસાથે ૭ કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ભોગ બનનાર તમામ બાળકો હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દર્દીઓના સેમ્પલ લઈ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે મોકલવામાં આવ્યા છે અને સ્થાનિક વિસ્તારમાં સેનિટાઈઝેશન તેમજ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં પોલીસની બે મોટી કાર્યવાહી: MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો, પશુ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ
1 દિવસ પહેલા
સાબરકાંઠાપ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર બાયપાસ બ્રિજ પર જળબંબાકાર: ધારાસભ્ય V.D. ઝાલાની લાલ આંખથી તંત્ર અને કોન્ટ્રાક્ટરમાં દોડધામ
6 દિવસ પહેલા
