રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ5 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણમાં ગટર લાઈન રિપેરિંગને પગલે પાલિકા દ્વારા પાણી કાપ મુકાયો

પાટણમાં ગટર લાઈન રિપેરિંગને પગલે પાલિકા દ્વારા પાણી કાપ મુકાયો

બોકરવાડા, મીરા દરવાજા, રામનગર સહિતના વિસ્તારોમાં ૬ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક ટાઈમ પાણી અપાશે

પાટણ નગરપાલિકાએ ભૂગર્ભ ગટરના બહુચર પમ્પિંગ સ્ટેશનની લાઇનનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. આ કામગીરીને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ૬ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર  સુધી માત્ર એક ટાઈમ જ પાણી અપાશે. પાટણ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખાએ એક યાદી જાહેર કરીને આ માહિતી આપી છે. યાદી મુજબ, બહુચર પમ્પિંગ સ્ટેશનની લાઇનના સમારકામથી બોકરવાડા, મીરા દરવાજા,રામનગર, જી.ઈ.બી., હંસાપુર, ઊંઝા ત્રણ રસ્તા, સિદ્ધહેમ અને માતર

વાડી પમ્પિંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પુરવઠા પર અસર પડશે.આ સમયગાળા દરમિયાન આ તમામ વિસ્તારોમાં ફક્ત એક જ ટાઈમ પાણી આપવામાં આવશે. નગરપાલિકા તંત્રએ શહેરીજનોને આની નોંધ લેવા અને સહયોગ આપવા પણ વિનંતી કરી હોવાનું વોટર વર્કસ શાખાના ચેરમેન ગૌરવ મોદીએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર