રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા20 મે, 2026| Super Admin

ઊંઝા શહેર કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય: વિવિધ પડતર માંગણીઓને પગલે આજે તમામ દવાની દુકાનો બંધ

ઊંઝા શહેર કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય: વિવિધ પડતર માંગણીઓને પગલે આજે તમામ દવાની દુકાનો બંધ

ઑનલાઇન ફાર્મસી અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટના વિરોધમાં ધ ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન આહવાન હેઠળ આજે બુધવારે ગુજરાત ભરના દવા બજાર બંધ રહે છે જેને લઈ ઊંઝા કેમિસ્ટ એસોસિએશન દ્રારા પણ ઊંઝામાં દવાની દુકાનો બંધ રાખવામાં આવી છે. જેને લઈ આજે ઊંઝા શહેરમાં આવેલ 65 જેટલી  મેડિકલ દુકાનો બંધ રહેવા પામી હતી જોકે દર્દીઓને હાલાકીના પડે તે માટે ચાર જેટલી મેડિકલ દુકાનો ચાલુ રાખવામાં આવી છે.

   ઊંઝાના મિહીરભાઈ પટેલના કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે એ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના ઉપરથી બંધ આપેલ છે. નાર્કોટિક્સ દવાનું જે વેચાણ થઈ રહ્યું છે, કુરિયસ દવાઓ બહારથી બહુ આવે છે અને ઓનલાઇન ડિસ્કાઉન્ટના વિરોધમાં આ દવા બજાર બંધ રાખવાનું નક્કી કર્યું છે.

સંબંધિત સમાચાર