રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા28 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર હાઇવે પર ટિયારબી જવનોએ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી; હાઇવે ઓથોરિટી સામે પ્રશ્નો

પાલનપુર હાઇવે પર ટિયારબી જવનોએ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી; હાઇવે ઓથોરિટી સામે પ્રશ્નો

પાલનપુર નેશનલ હાઇવે પર ચેકપોસ્ટથી એરોમા સર્કલ સુધીના રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓની મરામત કરવામાં આવી નથી. અકસ્માતની સંભાવના જોતાં ટીઆરબી જવાનોએ પોતાની રીતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે. આ વિસ્તારમાં જ નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરી આવેલી છે. તેમ છતાં અધિકારીઓ આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. રસ્તા પરના ખાડાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં ટીઆરબી જવાનોએ પહેલ કરીને ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે. આ બાબત નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરે છે.

સંબંધિત સમાચાર