રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા28 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર હાઇવે પર ટિયારબી જવનોએ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી; હાઇવે ઓથોરિટી સામે પ્રશ્નો

પાલનપુર હાઇવે પર ટિયારબી જવનોએ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી; હાઇવે ઓથોરિટી સામે પ્રશ્નો

પાલનપુર નેશનલ હાઇવે પર ચેકપોસ્ટથી એરોમા સર્કલ સુધીના રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓની મરામત કરવામાં આવી નથી. અકસ્માતની સંભાવના જોતાં ટીઆરબી જવાનોએ પોતાની રીતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે. આ વિસ્તારમાં જ નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરી આવેલી છે. તેમ છતાં અધિકારીઓ આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. રસ્તા પરના ખાડાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં ટીઆરબી જવાનોએ પહેલ કરીને ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે. આ બાબત નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરે છે.

સંબંધિત સમાચાર