ઉત્તર ગુજરાતના પાટણથી ભીલડી રેલ્વે લાઈન પર આવેલા કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે આવેલા રેલ્વે બ્રિજ પાસે એક ૪૩ વર્ષીય યુવક છોટાજી કેશાજી તાણેચાનું ટ્રેન અડફટે મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાને લઈને શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને મૃતક યુવક છોટાજી કેશાજી તાણેચાનું શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ કરી લાશને વાલી વારસોને સુપ્રત કરી હતી. ત્યારે હવે રેલવે લાઈન ગામ નજીકથી પસાર થઈ હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.
કાંકરેજના ઉંબરી ગામે ટ્રેનની અડફેટે ૪૩ વર્ષીય યુવકનું કરુણ મોત

ટેગ્સ:#Kankrej
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં બાવા સાહેબ દરગાહમાં કોમી એકતા, મુસ્લિમ બિરાદરોએ ૧૪૦ બોટલ રક્તદાન કર્યું
3 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ખાખી પર હુમલો: લુખ્ખાઓના આતંક વચ્ચે ૨ શખ્સોની ધરપકડ
3 કલાક પહેલા
બનાસકાંઠાકાણોદર-વાસણા પાટીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત : એક યુવકનું મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી નજીક બે ટ્રેલર સામસામે અથડાયા, હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ
1 દિવસ પહેલા
