ઉત્તર ગુજરાતના પાટણથી ભીલડી રેલ્વે લાઈન પર આવેલા કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે આવેલા રેલ્વે બ્રિજ પાસે એક ૪૩ વર્ષીય યુવક છોટાજી કેશાજી તાણેચાનું ટ્રેન અડફટે મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાને લઈને શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને મૃતક યુવક છોટાજી કેશાજી તાણેચાનું શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ કરી લાશને વાલી વારસોને સુપ્રત કરી હતી. ત્યારે હવે રેલવે લાઈન ગામ નજીકથી પસાર થઈ હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.
કાંકરેજના ઉંબરી ગામે ટ્રેનની અડફેટે ૪૩ વર્ષીય યુવકનું કરુણ મોત

ટેગ્સ:#Kankrej
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા હોસ્પિટલ વિવાદ: ભોંયરામાં ગેરકાયદે ICU મામલે હાઈકોર્ટનું કડક વલણ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા બ્લાસ્ટ કેસ: જવાબદાર અધિકારીઓ સામે તપાસનો સકંજો
2 દિવસ પહેલા
બનાસકાંઠાથરાદ-ધાનેરા હાઇવે પર કાર-બાઇક વચ્ચે ગંભીર અકસ્માત:ઓઇલ મિલ નજીક ટક્કર
3 દિવસ પહેલા
