ઉત્તર ગુજરાતના પાટણથી ભીલડી રેલ્વે લાઈન પર આવેલા કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે આવેલા રેલ્વે બ્રિજ પાસે એક ૪૩ વર્ષીય યુવક છોટાજી કેશાજી તાણેચાનું ટ્રેન અડફટે મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાને લઈને શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને મૃતક યુવક છોટાજી કેશાજી તાણેચાનું શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ કરી લાશને વાલી વારસોને સુપ્રત કરી હતી. ત્યારે હવે રેલવે લાઈન ગામ નજીકથી પસાર થઈ હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.
કાંકરેજના ઉંબરી ગામે ટ્રેનની અડફેટે ૪૩ વર્ષીય યુવકનું કરુણ મોત

ટેગ્સ:#Kankrej
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામમાં BSNLના સ્ટોર રૂમમાંથી બેટરી ચોરી કરનારા ત્રણ ઝડપાયા
15 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોલેજમાં થેલેસેમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો
15 કલાક પહેલા
બનાસકાંઠાધાનેરામાં બોલેરો કેમ્પરમાંથી ₹5.85 લાખનો દારૂ ઝડપાયો: બે આરોપી ઝડપાયા
19 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: પડતર માંગણીઓ ન સંતોષાતા ગ્રામસેવકો મેદાને, કલેક્ટરને આવેદન આપ્યું
19 કલાક પહેલા
